સંધ્યા થિયેટર અકસ્માત: અલ્લુ અર્જુન હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહેલા બાળકને મળવા કેમ ન ગયો?

4 ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ…