બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન: મહાપાત્રોના પરિવારના જણાવ્યા મુજબ, તેમને સ્થાનિક લોકોએ પહેલા ઢોર માર માર્યો અને ત્યારબાદ ઝેર આપ્યું. તેમને Silhet Osmani Medical College Hospital ના ICUમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા જ પીડિતે ચોરીની આશંકામાં ટોળાની પીછો થી બચવા માટે નહેરમાં કૂદી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો. તેમના મૃતદેહને ભંડારપુર ગામના પોલીસ સ્ટેશને કબજે લીધા. હત્યા પાછળના આરોપીઓ: પોલીસના જણાવ્યા અનુસાર, દીપુ ચંદ્ર દાસની લિંચિંગમાં મુખ્ય શંકાસ્પદ યાસીન અરાફાત છે, જેઓ ભૂતપૂર્વ શિક્ષક હતા. પોલીસે જણાવ્યું કે યાસીન અરાફાતે હત્યાનું આયોજન અને અમલીકરણ બંને…
બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને વાળ કાપી નાખ્યા, સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિતાએ સ્થાનિક હેલ્પ માટે નજીકના લોકોને આ ઘટના જણાવી તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેના બાદ મહિલા દ્વારા શાહીન અને તેના સાથી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક સ્રોતો મુજબ, પીડિતાએ આશરે અઢી વર્ષ પહેલાં શાહીન અને તેના ભાઈ પાસેથી જમીન અને ઘર ખરીદ્યું હતું. ત્યારથી શાહીન મહિલા પર નજર રાખતો હતો અને અનેક વખત તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેના પ્રસ્તાવનો ઇનકાર કર્યો તો શાહીન અને…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ પર અચાનક ગોળીબાર કર્યો. ગોળી લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. મૃતક કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામનો રહેવાસી હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ સૂત્રો મુજબ, બજારમાં રહેલા રાણા પ્રતાપ પર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ઘટના બાદના પગલાં ગોળીબાર બાદ બજાર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મણિરામપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દુ સમુદાય પર હિંસાના વધતા કેસ આ ઘટના…
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી
વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારને તત્પર રહેવું જોઈએ અને જરૂર પડે તો ઓપરેશન સિંદૂર જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ. તેઓએ ચેતવણી આપી કે બાંગ્લાદેશ મુદ્દે સરકાર ચુપ રહેવું યોગ્ય નથી અને હિન્દુ સમુદાયને રક્ષણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સ્વામી સદાનંદ સરસ્વતીના મતે, “બાબરી મસ્જિદનાં નામે દેશમાં ષડયંત્ર ચાલી રહ્યું છે” અને પશ્ચિમ બંગાળમાં બનાવાતી બાબરી મસ્જિદ સામે હિન્દુ સમુદાયને એકતામાં રહેવું જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in











