ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર

જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે.

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસર કરશે તો જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રહેશે.

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ પક્ષથી ઉપરવટ થઈ અને સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડવા લાગ્યા છે. આવનાર સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન ચૂંટણીમાં નેતાઓને ટિકિટ ફાળવણી અને જ્ઞાતી સમીકરણો સાધવા પણ જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રૂપ બની શકે છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં હવે જૂની-નવી ભાજપ બનવા લાગી છે. ત્યારે આયાતું નેતાથી મૂળ ભાજપના નેતાને જે જોખમનો અનુભવ થાય છે તે દૂર કરવો. જોકે જગદીશ વિશ્વકર્મા સરકાર અને સંગઠન બંનેનો અનુભવ હોવાથી આવનાર સમયમાં આ અનુભવ ઉપયોગી થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Rakhi Sawantનો ધમાકેદાર ખુલાસો 2026: ‘હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી’, ધર્મ પરિવર્તન પર તોડ્યું મૌન Unexpected Truth

‘હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી…’ ટ્રોલર્સને Rakhi Sawant નો જવાબ, ધર્મ પરિવર્તન અંગે તોડ્યું મૌન બોલિવૂડની ‘ડ્રામા ક્વીન’ તરીકે જાણીતી Rakhi Sawant  ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. Rakhi Sawant ની પર્સનલ લાઈફ, લગ્ન અને સોશિયલ મીડિયા પરના નિવેદનો અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને ધર્મ પરિવર્તનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને, “હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?” એવા સવાલના જવાબમાં રાખીએ પોતાની વાત સ્પષ્ટ કરી છે. ->હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી વાયરલ વીડિયોમાં Rakhi Sawant ને જ્યારે તેના ધર્મ પરિવર્તન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી…

Khushi Kapoor 2026: બાન્દ્રામાં ₹63 લાખની ધમાકેદાર પ્રોપર્ટી ડીલ Splendid Living, 180 ચોરસ ફૂટની શાનદાર ખરીદી Star-Studded Investment

Khushi Kapoor બાન્દ્રા પશ્ચિમમાં ₹63 લાખમાં ખરીદી 180 ચોરસ ફૂટની પ્રોપર્ટી, ચોરસ ફૂટના ₹35 હજાર ચૂકવ્યા મુંબઈ: અભિનેત્રી અને ફિલ્મમેકર બોની કપૂર તથા દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર ફરી એકવાર ચર્ચામાં આવી છે. Khushi Kapoor મુંબઈના પોશ વિસ્તાર બાન્દ્રા પશ્ચિમમાં 180 ચોરસ ફૂટની પ્રોપર્ટી ₹63 લાખમાં ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રોપર્ટી ડીલ 1 સપ્ટેમ્બર 2026ના રોજ રજિસ્ટર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, Khushi Kapoor બાન્દ્રા પશ્ચિમના 25મા રોડ પર આવેલી 180 ચોરસ ફૂટની કાર્પેટ એરિયા ધરાવતી જગ્યા ખરીદી છે. આ સોદા માટે તેમણે ₹3.15 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રોપર્ટી ખરીદીના આ સમાચાર સામે આવ્યા બાદ ખુશી કપૂરની નવી રિયલ એસ્ટેટ ડીલ ચર્ચામાં આવી છે. ખુશી કપૂરે મુંબઈના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *