પંચાંગ /18 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રાશિફળ/17 જુલાઈ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/17 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /17 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

“જય જગન્નાથ! નિજ મંદિર પહોંચ્યા રથ, ભક્તોના અખૂટ ઉત્સાહ વચ્ચે પૂર્ણ થઈ ઐતિહાસિક યાત્રા.”

ભક્તિભાવના મહાસાગર વચ્ચે સંપન્ન થઈ ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા: ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિરે પરત ફર્યા પ્રભુ જગન્નાથ અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર દિવસે ઉત્સાહ, આસ્થા અને ભક્તિના રંગે…

“રથયાત્રામાં સેવા અને સમર્પણ: ઠેર-ઠેર મહાપ્રસાદના વિતરણ સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ,

ભક્તિના રંગે રંગાયું શહેર: સરસપુરના મોસાળથી પરત ફરી રહેલા જગન્નાથજીના રથનું ભવ્ય સ્વાગત, ઠેર-ઠેર પ્રસાદની રમઝટ અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર અવસરે નીકળેલી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા હવે પોતાના અંતિમ ચરણમાં…

“શું તમે જાણો છો? જગન્નાથજીનો એવો પ્રસાદ જે પૂજારીઓ પણ નથી ખાતા, જાણો તેનું દૈવી કારણ.”

જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય: એવો પ્રસાદ જે માણસો કે પૂજારી ક્યારેય ગ્રહણ નથી કરતા! ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ ધામ તેના ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં બનતા ‘મહાપ્રસાદ’ની સુગંધ…

“શું તમે જાણો છો? જગન્નાથજીના રથની દોરડી પકડવી કેમ ગણાય છે મોક્ષનું સાધન?”

રથની દોરડીને કેમ માનવામાં આવે છે ‘મોક્ષનું સાધન’? જાણો રથયાત્રા પાછળનું સૌથી મોટું રહસ્ય અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળે છે, ત્યારે…

“જગન્નાથ રથયાત્રા: પ્રસાદ જમીન પર ફેંકવા પાછળનું શું છે સાચું કારણ? જાણો અનોખું રહસ્ય.”

રથયાત્રાનું અનોખું રહસ્ય: જગન્નાથજીના રથ પર શા માટે માટીના પાત્રો તોડવામાં આવે છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે અનેક પરંપરાઓ અને રહસ્યોનો સંગમ છે. રથયાત્રા દરમિયાન…

“ભાવનગર રથયાત્રા ૨૦૨૬: શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે પ્રભુ નીકળ્યા નગરચર્યાએ.”

ભાવનગરમાં ભક્તિનો જયઘોષ: સુભાષનગર ખાતેથી ભગવાન જગન્નાથજીની ૪૧મી ભવ્ય રથયાત્રાનો મંગલ પ્રારંભ ભાવનગર: આજે ૧૬ જુલાઈ ૨૦૨૬, અષાઢી બીજના પવિત્ર અવસરે સમગ્ર ભાવનગર શહેર જગન્નાથજીની ભક્તિમાં તરબોળ થયું છે. શહેરના…