Chandra Grahan: આજે રાત્રે આકાશમાં દેખાશે ‘લગભગ બ્લડ મૂન’? જાણો ચંદ્રગ્રહણનો સમય અને દૃશ્યતા….

અમદાવાદ : ખગોળપ્રેમીઓ માટે ઓગસ્ટ 2026નો અંત એક ખાસ આકાશીય ઘટનાની સાથે થઈ રહ્યો છે. 27 અને 28 ઓગસ્ટની રાત્રે ઊંડું આંશિક Chandra Grahan  થવાનું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો લગભગ 96 ટકા ભાગ પૃથ્વીની ઘન છાયામાં પ્રવેશશે. જેના કારણે ચંદ્રનો મોટો ભાગ ઘેરો લાલ અથવા તાંબાના રંગ જેવો દેખાઈ શકે છે. આ કારણે તેને ‘લગભગ બ્લડ મૂન’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. જોકે, ભારત સહિત કેટલાક વિસ્તારો માટે એક મહત્વની વાત છે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી સીધું જોવા મળશે નહીં, કારણ કે ગ્રહણની મુખ્ય અવસ્થા દરમિયાન ભારતમાં દિવસનો સમય હશે અને ચંદ્ર ક્ષિતિજની નીચે રહેશે. એટલે ગુજરાત, અમદાવાદ સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં લોકો આ અદભૂત નજારો ખુલ્લી આંખે જોઈ શકશે નહીં. Chandra Grahanમાં ચંદ્ર લાલ…

28 ઓગસ્ટ 2026નું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે કાલનો દિવસ? Positive Energy

મેષ રાશિ કાલનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉત્સાહ અને નવી તકો લઈને આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે. વેપારીઓ માટે નવી ડીલ અથવા ગ્રાહક સાથેની વાતચીત લાભદાયક બની શકે છે.ધન: આવક સારી રહેવાની શક્યતા, પરંતુ અનાવશ્યક ખર્ચથી બચવું.પ્રેમ/પરિવાર: પરિવારનો સહયોગ મળશે. જીવનસાથી સાથે મતભેદ હોય તો વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાકને કારણે અસ્વસ્થતા થઈ શકે, આરામ જરૂરી છે. ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે કાલે અટકેલા કામ પૂર્ણ કરવાની તક મળી શકે છે. કાર્યસ્થળે તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં જૂના સંપર્કોથી લાભ મળી શકે. કોઈ મોટો નાણાકીય નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો.ધન: નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે.પરિવાર: ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.સ્વાસ્થ્ય: ખાણીપીણીમાં…

Ram Lalla Special Rakshabandhan Gift 2026: અયોધ્યા રામ મંદિર જશે સુરતની વિશેષ રાખડી, જુઓ શું છે તેની ખાસિયત!

Rakshabandhan: સુરતની ખાસ ઝરદોશી રાખડી અયોધ્યા પહોંચશે: રામલલા માટે તૈયાર થઈ અનોખી ભેટ Rakshabandhanના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાંથી અયોધ્યા માટે એક એવી ખાસ ભેટ તૈયાર કરવામાં આવી છે, જેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. સુરતના જાણીતા જરી ઉદ્યોગ દ્વારા અયોધ્યામાં બિરાજમાન રામલલા માટે ખાસ ઝરદોશી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય રાખડી નથી, પરંતુ સુરતની પરંપરાગત કારીગરી, રિયલ જરી કામ અને શ્રદ્ધાનો અનોખો સંગમ છે. અહેવાલ મુજબ આ વિશેષ રાખડીને રક્ષાબંધનના પર્વે રામલલાને અર્પણ કરવા માટે અયોધ્યા મોકલવામાં આવી છે. સુરત પોતાની ટેક્સટાઇલ, જરી અને હસ્તકલા માટે દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. આ જ કારીગરીને હવે ધાર્મિક આસ્થા સાથે જોડીને એક અનોખું સર્જન કરવામાં આવ્યું છે. ધ જરી…

રાશિફળ/27 ઓગષ્ટ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘર ની સ્થિતિ ને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો…

અંક જ્યોતિષ/27 ઓગષ્ટ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/26 ઓગષ્ટ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા…

અંક જ્યોતિષ/26 ઓગષ્ટ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /26 ઓગષ્ટ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ત્રયોદશી (તેરસ) 08:01 AM નક્ષત્ર શ્રાવણ +00:48 AM કરણ : તૈતુલ 08:01 AM ગરજ 08:01 AM પક્ષ શુક્લ યોગ સૌભાગ્ય 07:59 AM દિવસ બુધવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:55 AM ચંદ્રોદય 05:49 PM ચંદ્ર રાશિ મકર સૂર્યાસ્ત 06:49 PM ચંદ્રાસ્ત +04:52 AM ઋતું શરદ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…

રાશિફળ/25 ઓગષ્ટ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે મિત્રો સાથે પાર્ટી માં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે। દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. કાનું ટૅન્શને તમારા…

અંક જ્યોતિષ/25 ઓગષ્ટ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…