રાશિફળ/21 જુલાઈ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. આજે કાર્ય ક્ષેત્ર માં ઘર ની કોઈ બાબત ને લીધે તમારી ઉર્જા…
અંક જ્યોતિષ/21 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ /21 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી અષ્ટમી (આઠમ) +05:18 AM નક્ષત્ર ચિત્રા 08:49 PM કરણ : વિષ્ટિ ભદ્ર 04:37 PM ભાવ 04:37 PM પક્ષ શુક્લ યોગ સિદ્ધ 06:25 PM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:35 AM ચંદ્રોદય 12:30 PM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 07:18 PM ચંદ્રાસ્ત 11:38 PM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…
2026 : ઐતિહાસિક પાવાગઢનો નવો અધ્યાય: મલ્ટીલેવલ પાર્કિંગથી લઈને થીમ પાર્ક સુધીની સુવિધાઓનો ધમધમાટ
પાવાગઢ યાત્રાધામ હવે બનશે હેરિટેજ-ટુરિઝમનું હબ : ગુજરાત સરકાર રાજ્યના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને આધુનિક વિકાસ માટે સતત કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી, વિરાસત ભીના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પાવાગઢ મહાકાળી ધામને વૈશ્વિક કક્ષાનું યાત્રાધામ બનાવવા માટે રૂ. 359 કરોડના મેગા માસ્ટર પ્લાન હેઠળ વિકાસકાર્યો ઝડપભેર ચાલી રહ્યા છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાતા ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની સાથે તેની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવાનો રાજ્ય સરકારનો પ્રયાસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિકાસથી માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં પરંતુ પર્યટન, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી દિશા મળશે. પાવાગઢ પર વિકાસની નવી પતાકા ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ચાર તબક્કાના મેગા માસ્ટર પ્લાન…
રાશિફળ/20 જુલાઈ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારૂં મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી તમને ધન લાભ થયી શકે છે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા…
અંક જ્યોતિષ/20 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ /20 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી સપ્તમી (સાતમ) +04:04 AM નક્ષત્ર હસ્ત 07:10 PM કરણ : ગરજ 03:43 PM વાણિજ 03:43 PM પક્ષ શુક્લ યોગ શિવ 06:37 PM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:35 AM ચંદ્રોદય 11:33 AM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 07:19 PM ચંદ્રાસ્ત 11:07 PM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…
‘રામાયણ’ ફેમ રણબીર કપૂરે સની દેઓલ અને કુમાર વિશ્વાસના ચરણ સ્પર્શ કર્યા,2026
‘રામાયણ’ને લઈને ભારે ચર્ચા: રણબીર કપૂરે સની દેઓલ અને કુમાર વિશ્વાસના ચરણ સ્પર્શ કરી જીત્યું ચાહકોનું દિલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ મુંબઈ: બોલિવૂડની સૌથી ચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચામાં છે. ફિલ્મના ભવ્ય સેટ, સ્ટારકાસ્ટ અને વિઝ્યુઅલ્સને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અભિનેતા રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વરિષ્ઠ અભિનેતા સની દેઓલ અને જાણીતા કવિ કુમાર વિશ્વાસના ચરણ સ્પર્શ કરતાં જોવા મળે છે. આ ઘટનાએ ચાહકોનું દિલ જીતી લીધું છે અને સોશિયલ મીડિયા પર રણબીરના સંસ્કારોની પ્રશંસા થઈ રહી છે. રણબીર કપૂરના આ સાદગીભર્યા વર્તનને ઘણા લોકોએ ભારતીય સંસ્કૃતિ અને વડીલો પ્રત્યેના સન્માનનું સુંદર ઉદાહરણ ગણાવ્યું છે. વીડિયો સામે…
અંક જ્યોતિષ/19 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંક જ્યોતિષ દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના…
પંચાંગ /19 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ષષ્ટિ (છઠ્ઠ) +03:32 AM નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની 06:12 PM કરણ : કૌલવ 03:32 PM તૈતુલ 03:32 PM પક્ષ શુક્લ યોગ પરિઘ 07:22 PM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:34 AM ચંદ્રોદય 10:35 AM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 07:19 PM ચંદ્રાસ્ત 10:37 PM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…











