વેજીટેબલ આપ્પે: નાસ્તામાં વેજીટેબલ આપ્પે બનાવો અને બાળકોને ખવડાવો, તેનો સ્વાદ એવો છે કે તેઓ તેની માંગણી કરતા થાકશે નહીં.
વેજીટેબલ અપ્પે એક સ્વાદિષ્ટ અને સ્વસ્થ દક્ષિણ ભારતીય વાનગી છે, જે સામાન્ય રીતે નાસ્તામાં અથવા ભોજન તરીકે ખાવામાં આવે છે. તે ખાસ કરીને સમાન ઇડલી મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે…
વડોદરામાં સોશિયલ મીડિયાનો ઉપયોગથી પરિણીતાને ધમકી, પરિવારજનોમાં રોષનો માહોલ
વડોદરા શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીના કારસ્તાનથી પરિણીતા અને તેના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણીત મહિલાના પ્રેમમાં પાગલ યુવાન તેજસ પટણીએ મહિલાના ઘરે જઈ તેને…
રાજકોટ સમૂહલગ્ન ઠગાઈમાં ઢીલી તપાસ, આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર
રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા…
IND vs PAK: પાકિસ્તાનની હાર બાદ વસીમ અકરમે કરી મોટી જાહેરાત, આ ક્રિકેટરને વિશ્વ ક્રિકેટનો ‘બાદશાહ’ કહ્યો…
ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે પાકિસ્તાન (IND vs PAK, ચેમ્પિયન્સ ટ્રોફી 2025) ને 6 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો. કોહલીએ ભારતની જીતમાં શાનદાર ઇનિંગ રમી હતી અને શાનદાર 100 રન બનાવ્યા બાદ…
IND vs PAK: ‘તે પાગલ છે…’, વકાર યુનિસે વિરાટ કોહલી વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને હલચલ મચાવી હતી. ભારતીય ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ક્રિકેટમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. પાકિસ્તાન સામેની આ મેચમાં…
મહાશિવરાત્રિની થશે સોમનાથમાં ઉજવણી, આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો કરાવશે પ્રારંભ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો પ્રારંભ થશે. જેનો આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રોગામમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સન્માનિત જોડાશે.…
ભૂકંપથી ફરી ધરા ધ્રૂજી, ગીર સોમનાથનાં તાલાલામાં એક બાદ એક 3 ઝટકા અનુભવાયા
ભૂકંપથી ફરી ધરા ધ્રૂજી ઉઠી છે. કચ્છ બાદ ગીર સોમનાથ જીલ્લામાં વહેલી સવારનાં સુમારે ભૂકંપનાં ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં તાલાલામાં એક પછી એક ભૂકંપનાં 3 આંચકા આવતા લોકો ડરનાં…
હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહો તૈયાર
રાજયમાં હાવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકોને આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી…
રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત
રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત…
મગજ માટે ખોરાક: શું તમે વારંવાર વસ્તુઓ ભૂલી જાઓ છો? આ 5 ખોરાક તમારા મગજને તેજ બનાવવામાં મદદ કરશે અને તમારી સમસ્યાઓ દૂર થશે
મનને તેજ બનાવવા માટે, યોગ્ય જીવનશૈલી જરૂરી છે. આ સાથે, યોગ્ય આહાર પણ ખૂબ મહત્વ ધરાવે છે. સ્વસ્થ ખોરાક લેવાથી મગજ સ્વસ્થ રહે છે. સારા માનસિક સ્વાસ્થ્ય માટે મગજને સ્વસ્થ…















