મણિપુરમાં મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદીઓ ઠાર માર્યા

બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી…

ભૂકંપના આંચકાથી ભારતનો પડોશી દેશ હચમચી ઉઠ્યો, જાણો કેટલી હતી તીવ્રતા

છેલ્લા કેટલાક સમયથી, વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવતા રહે છે. તાજેતરમાં ભારતના પડોશી દેશ મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જીવ…

અંક જ્યોતિષ/15 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/15 મે 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

સ્પેનના સેવિલે નજીક કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: 25,000 લોકો માટે આરોગ્ય ચેતવણી, ઘરમાં રહેવાની સલાહ

સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલ સેવિલે શહેરના નજીક અલ્કાલા ડી ગુઆડૈરા ખાતે બુધવારે બપોરના સમયે એક કેમિકલ પ્લાન્ટમાં ભારે વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ એક વિશાળ કાળો ધુમાડાનો વાદળ આખા ઔદ્યોગિક વિસ્તારમાં…

પંચાંગ :15 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ફ્રેન્ચ પ્રાણી સંગ્રહાલયમાં વીજળીત્રાટકી: જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ, 12 અન્ય લોકોને પણ ઇજા

દક્ષિણ ફ્રાન્સના લા બાર્બેન એનિમલ પાર્કમાં વીજળી પડવાના દુર્ઘટનાગ્રસ્ત બનાવમાં એક જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. ઘટના દરમિયાન પાર્કમાં ભારે વરસાદ ચાલી રહ્યો હતો અને ઘણા લોકો…

સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં

ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે…

અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે…

નક્સલવાદ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહી પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…?

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરી વિસ્તારમાં 21 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા હતા. આ નક્સલીઓમાં 17 મહિલા અને 14 પુરુષનો સમાવેશ થાય છે.…