મહેસુલ વિભાગે લીધા મહત્ત્વના નિર્ણયો, અરજી કર્યાના 10 દિવસમાં મળશે NA
રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ બનાવવા અને સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.…
PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ
દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં…
શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ પોર્ટુગલની મુલાકાતે, સિટી કી ઓફ ઓનર’થી કરવામાં આવ્યા સન્માનિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની બે દિવસીય રાજકીય મુલાકાતે પહોંચ્યા છે. તેમણે રાજધાની લિસ્બનમાં ‘સિટી કી ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસે એક ખાસ સમારોહમાં તેમને આ…
બેંગલુરુમાં યુવતીની છેડતી મામલે કર્ણાટકના ગૃહમંત્રીનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું
4 એપ્રિલના રોજ બેંગલુરુમાં બે છોકરીઓ સાથે છેડતીની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. જેનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના પર કર્ણાટકના ગૃહમંત્રી. ભગવાનનું આ નિવેદન વિવાદોથી ઘેરાયેલું છે.…
CBIની મોટી કાર્યવાહી, ત્રણ રેલવે અધિકારીઓના ઠેકાણા પર પાડયા દરોડા; મળી આ કિંમતી વસ્તુઓ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તાજેતરમાં ત્રણ ટોચના રેલ્વે અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. CBIને માહિતી મળી હતી…
ગુજરાતમાં કોંગ્રેસ CWC ની બેઠક શરૂ, જાણો શું છે રણનીતિ
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) આજે બે દિવસીય સત્રના પહેલા દિવસે મળશે. CWC ની આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા…
કોંગ્રેસ પાર્ટીમાં બંધારણીય સુધારાની તૈયારીઓ, ચૂંટણી મુદ્દાઓ પર નિર્ણય લેવા બનાવશે એક સમિતિ
અમદાવાદમાં યોજાનાર AICC સત્રમાં કોંગ્રેસ પાર્ટી તેના બંધારણમાં મહત્વપૂર્ણ સુધારા કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સત્રમાં એક ઠરાવ પસાર થઈ શકે છે, જે હેઠળ કોંગ્રેસ એક નવી…
ઉનાળામાં નહીં સર્જાય પાણીની સમસ્યા ! જાણો રાજ્યના જળાશયોની શું છે સ્થિતિ
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી…
















