માઁ અંબાની અનોખી આરાધના – ચાચર ચોકમાં કર્યું 1200 બાળાઓનું પૂજન

  • અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું વિશેષ પૂજન
  • તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન
  • કન્યાઓને કુંકુમ, તિલક અને ચણિયા-ચોળી સાથે આશીર્વાદ
  • મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા

અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું ..તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું ..હાલમાં ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ પૂર્ણ થઈ છે ..આજના પવિત્ર દિવસે અંબાજી આસપાસની 11 શાળાઓની બાળાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું ..કુમકુમ તિલક અને ચણિયા ચોળી સાથે ઇમિટેશન જ્વેલરી અને શણગાર સાથે ભોજન અપાયું ..સમગ્ર બાળાઓને મંદિરમાં મહારાજના આશીર્વાદ આપવામાં આવ્યા ..તમામ બાળાઓએ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા ..સમગ્ર મંદિરમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું

 

 

Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…

WEBSITE : https://bindia.co/

INSTAGRAM :   / bindia.in  

FACEBOOK : https://www.facebook.com/

X : https://x.com/bindia276

 

Related Posts

ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ…

ભાજપ સ્થાપના દિવસ: 47માં સ્થાપના દિવસે અમિત શાહનો સંદેશ – ‘દરેક કાર્યકર દેશસેવામાં સમર્પિત’

આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 47મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી, જ્યારે તેની વિચારધારાનું મૂળ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત જનસંઘમાં…