વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે.
શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારને તત્પર રહેવું જોઈએ અને જરૂર પડે તો ઓપરેશન સિંદૂર જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ.
તેઓએ ચેતવણી આપી કે બાંગ્લાદેશ મુદ્દે સરકાર ચુપ રહેવું યોગ્ય નથી અને હિન્દુ સમુદાયને રક્ષણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સ્વામી સદાનંદ સરસ્વતીના મતે, “બાબરી મસ્જિદનાં નામે દેશમાં ષડયંત્ર ચાલી રહ્યું છે” અને પશ્ચિમ બંગાળમાં બનાવાતી બાબરી મસ્જિદ સામે હિન્દુ સમુદાયને એકતામાં રહેવું જરૂરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






