જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!
ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો જામતો હોય, ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ જમાલપુર સ્થિત પ્રાચીન જગન્નાથ મંદિર ખાતે ભક્તિનો અનોખો માહોલ રચાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની ૧૪૯મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કે છે. અમદાવાદની આ રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. ભગવાન જગન્નાથની નગરચર્યા: પરંપરા અને શ્રદ્ધાનો અદભૂત સમન્વય જગન્નાથ મંદિરના પરિસરમાં અત્યારે ભક્તિમય વાતાવરણ છે. ભગવાનના રથો—નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન—ને ખાસ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત શણગાર સાથે તૈયાર કરવામાં આવી…
રાશિફળ/20 જૂન 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ વાત સારી રીતે સમજી લો કે દુઃખ ના સમય માં સંચિત ધન જ કામ માં આવશે તેથી આજ ના દિવસ થી પોતાનો ધન સંચય કરવા નો વિચાર બનાવો। તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની…
અંક જ્યોતિષ/20 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ /20 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ષષ્ટિ (છઠ્ઠ) 03:49 PM નક્ષત્ર માઘ 09:26 AM કરણ : તૈતુલ 03:49 PM ગરજ 03:49 PM પક્ષ શુક્લ યોગ વજ્ર 12:47 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:23 AM ચંદ્રોદય 10:50 AM ચંદ્ર રાશિ સિંહ સૂર્યાસ્ત 07:21 PM ચંદ્રાસ્ત 11:40 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…
અંક જ્યોતિષ/18 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/18 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ…
પંચાંગ /18 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ચતુર્થી (ચોથ) 07:01 PM નક્ષત્ર પુષ્ય 11:33 AM કરણ : વાણિજ 08:16 AM વિષ્ટિ ભદ્ર 08:16 AM પક્ષ શુક્લ યોગ વ્યાઘાત 05:35 PM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:23 AM ચંદ્રોદય 08:39 AM ચંદ્ર રાશિ કર્ક સૂર્યાસ્ત 07:21 PM ચંદ્રાસ્ત 10:32 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…
શ્રીકૃષ્ણની એ 5 ગામોની માંગ અને દુર્યોધનની હઠ: જાણો મહાભારતનું આ અણજાણ્યું સત્ય.
મહાભારતનું ઐતિહાસિક તથ્ય: શ્રીકૃષ્ણે પાંડવો માટે માંગ્યા હતા જે 5 ગામ, આજે કયા શહેરો તરીકે ઓળખાય છે? મહાભારતના યુદ્ધને ટાળવા માટે ભગવાન શ્રીકૃષ્ણે શાંતિદૂત બનીને હસ્તિનાપુર જઈને દુર્યોધન પાસે પાંડવો માટે માત્ર 5 ગામોની માંગણી કરી હતી. શ્રીકૃષ્ણનો ઉદ્દેશ્ય વિનાશક યુદ્ધને અટકાવવાનો હતો, પરંતુ અહંકારી દુર્યોધને સોયની અણી જેટલી પણ જમીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણે દુર્યોધન પાસે જે 5 ગામોની માંગણી કરી હતી, તે આજે કયા નામથી ઓળખાય છે? પૌરાણિક માન્યતા અને ઐતિહાસિક સંશોધનો મુજબ તે 5 ગામો નીચે મુજબ છે: ૧. ઇન્દ્રપ્રસ્થ (આજનું દિલ્હી) પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ જે આજે ભારતની રાજધાની દિલ્હી તરીકે જાણીતું છે. તે સમયે આ વિસ્તાર ખૂબ જ સમૃદ્ધ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હતો. ૨.…
પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ, 30 વર્ષ બાદ મળ્યો શુભ અવસર; જાણો પૂજા-દાનનું મહત્ત્વ
હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. પિતૃ તર્પણ, દાન, સ્નાન અને ભગવાનની ઉપાસના માટે અમાસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ (અધિક માસ) દરમિયાન આવતી સોમવતી અમાસનું મહત્વ અનેકગણું વધી ગયું છે, કારણ કે લગભગ 30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ સર્જાયો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની આરાધના કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ક્યારે છે સોમવતી અમાસ? હિન્દુ પંચાંગ મુજબ જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 14 જૂને બપોરે 12:22 વાગ્યે શરૂ થઈ હતી અને 15 જૂને સવારે 8:26 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે સોમવતી અમાસ 15 જૂન, સોમવારના રોજ ઉજવવામાં આવશે.…
રાશિફળ/15 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. પ્રેમ જીવન ગતિશીલ હશે. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે…












