UP: બરેલીમાં મૌલાના તૌકીર સહિત આઠ લોકોની ધરપકડ; 48 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ

શુક્રવારે બરેલીમાં થયેલા રમખાણો બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે પોલીસે મૌલાના તૌકીર રઝા ખાન સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ કેસ નોંધ્યા…

Google થયું 27 વર્ષનું….. નાની એવી શરૂઆત આ રીતે બન્યું વટવૃક્ષ

ગૂગલ આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક, ગૂગલે આ પ્રસંગને યાદગા કરવા માટે એક અનોખું ડૂડલ બહાર પાડ્યું છે, જે તેના ભૂતકાળની ઝલક…

PM મોદીએ આપી મોટી ભેટ, સમગ્ર ભારતમાં એકસાથે BSNL 4G સેવા શરૂ

પીએમ મોદીએ BSNL ની 4G સેવા શરૂ કરીને દેશને એક મોટી ભેટ આપી છે. ભારત સંચાર નિગમ લિમિટેડની 4G સેવા હવે દેશના દરેક રાજ્યમાં પહોંચી ગઈ છે. અગાઉ, BSNL ની…

Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.…

ટાટા મોટર્સના વ્યવસાયને બે ભાગમાં વહેંચવામાં આવશે, NCLTએ આપી મંજૂરી

ટાટા મોટર્સ લિમિટેડને શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની મુંબઈ બેન્ચ તરફથી તેના પુનર્ગઠન કાર્યક્રમ માટે મંજૂરી મળી, જેનાથી 1 ઓક્ટોબરથી તેના પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોના વ્યવસાયોના ડિમર્જર…

સંસદની સ્થાયી સમિતિના કાર્યકાળ મામલે મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, થરૂરને થશે મોટો ફાયદો

સંસદીય સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ સમિતિઓને વધુ સાતત્ય અને બિલો, અહેવાલો અને નીતિગત બાબતોની ઊંડાણપૂર્વક…

ભારતીય એજન્સીઓને મળી મોટી સફળતા, ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડી UAEથી લાવવામાં આવ્યો ભારત

પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના આતંકવાદી પરમિન્દર સિંહ પિંડીના પ્રત્યાર્પણને સુરક્ષિત કરવામાં મોટી સફળતા મેળવી છે. તેને ભારત લાવવામાં આવી રહ્યો છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ…

એશિયા કપ 2025: સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, નિસંકાની સદી વ્યર્થ ગઈ, અભિષેક શર્મા ફરી ચમક્યો

એશિયા કપ 2025ના સુપર-ફોરના એક રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને પોતાના વિજય અભિયાનને યથાવત રાખ્યું છે. પથુમ નિસંકાની ધમાકેદાર સદી છતાં શ્રીલંકાની ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી.…

NAVRATRI 2025 : પાંચમા નોરતે અપાર વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા, જાણો ખાસ પૂજા વિધિ વિષે

શારદી નવરાત્રિનો પાંચમો દિવસ ભગવાન સ્કંદ (કાર્તિકેય) ની માતા સ્કંદમાતાને અર્પિત છે. નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા પોતાના ખોળામાં બાળ સ્કંદને વિરાજમાન રાખે છે. સ્કંદમાતા એ માતૃત્વનો મમતા ભર્યો સ્વરૂપ…

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે,…