અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…

PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની…

પાકિસ્તાનને અચંબિત કરી દીધું ભારતીય વાયુસેના ઓપરેશન સિંદૂરનું વાઇરલ મેનુ, જુઓ અહીં

ભારતના વાયુસેનાએ 93મા વાયુસેના દિવસની ઉજવણીના ભાગરૂપે એક અનોખું અને ચર્ચિત ડિનર મેનુ રજૂ કર્યું છે, જે શારીરિક હુમલાઓની જગ્યાએ શબ્દો દ્વારા પાકિસ્તાનને ચપેટમાં લે છે. આ મેનુમાં વિભિન્ન વાનગીઓના…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારનો પહેલો તબક્કો લાગુ, દ્વિવર્ષીય યુદ્ધ બાદ નવી આશાની શરૂઆત

ગાઝા પટ્ટીમાંથી શાંતિના સંકેત મળ્યા છે. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને હિંસા બાદ ઇઝરાયલ અને હમાસે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી પ્રયાસો હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર…

ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવતાં PM મોદીએ કહ્યું – ‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમક્ષ ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી.”…

મિત્રતાના નવા યુગની શરૂઆત? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

સૌથી મોટી બિઝનેસ ટીમ સાથે ભારત પહોંચ્યા સ્ટાર્મર નવ બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે ભારત અને યુકે કુદરતી ભાગીદારો: PM મોદી ભારત-યુકેના PM વચ્ચે થયા અનેક કરાર

આસામમાં ભાજપને લાગ્યો મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધરી દીધું રાજીનામું

આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 17…

જૂનાગઢ અને જેતપુર ST વિભાગમાં ફરજ બજાવતા બે ડેપો મેનેજર અને બે હેડ મિકેનિક સસ્પેન્ડ, જાણો વિગત

એસટી સેવા સંચાલનના ઉચ્ચ વહીવટીતંત્ર દ્વારા આજે ભારે પગલાં લેવામાં આવ્યા છે. જૂનાગઢ એસટી વિભાગમાં આવેલા બે ડેપો મેનેજરો અને બે વર્કશોપના હેડ મિકેનિકોને સસ્પેન્ડ કરવાની ફરજ જાહેર કરવામાં આવી…

ટેરિફ યુદ્ધમાં19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે…, જાણો અહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઊભો થયો છે. હવે આ નિર્ણયના લીધે ટ્રમ્પ પોતાનાં જ દેશમાં ઘેરાતા દેખાઈ…

દિવાળી પહેલા વાતાવરણમાં બદલાવ: કમોસમી વરસાદ હવે થમ્યો, દિલ્હી અને મુંબઈમાં ફરી ચમકશે સૂર્ય

ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં દેશના અનેક વિસ્તારોમાં પડેલા રેકોર્ડબ્રેક કમોસમી વરસાદ બાદ હવે હવામાન ફરીથી સુધરવાનું શરૂ થયું છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં હવામાન શાંત અને શુષ્ક બનવાની શક્યતા છે,…