અંક જ્યોતિષ/22 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /22 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો

મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની…

ભારત રશિયા સાથે ₹10,000 કરોડની મિસાઇલ ડીલ તરફ, S-400 એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા લેવાયા પગલાં

ભારતે પોતાની વાયુસેનાની હવાઈ સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરવા માટે રશિયા પાસેથી અંદાજે ₹10,000 કરોડની મિસાઇલો ખરીદવાની યોજના બનાવી છે. આ ડીલનો ઉદ્દેશ S-400 એર ડિફેન્સ સિસ્ટમ જેવી “ગેમ ચેન્જર” સિસ્ટમને…

પ્રધાનમંત્રી મોદીનો દિવાળી સંદેશ, “દિપાવલી પ્રકાશ છે, શાંતિ છે અને વિકાસ છે”

દિપાવલી 2025ના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે અને રાષ્ટ્રની પ્રગતિ, ન્યાયની જીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ બળ આપવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ પોતાના…

વૈશ્વિક બજારમાં એક જ દિવસમાં સોનું 4% અને ચાંદી 7% તૂટી, જાણો શું છે કારણ

ગત ઘણા અઠવાડિયાંથી સોના અને ચાંદીમાં દ્રુત ભાવવૃદ્ધિ બાદ મંગળવારે વૈશ્વિક બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો નોંધાયો છે. સોનાની કિંમતમાં 4% અને ચાંદીમાં 7%નો તીવ્ર ઘટાડો થયો છે. જે…

એશિયા કપ વિજેતા ભારતને હજુ સુધી ટ્રોફી નથી મળી, ACC ચેરમેન મોહસીન નકવી સાથે વિવાદ વકર્યો

એશિયા કપ 2025 જીત્યા પછી પણ ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી આપવામાં આવી નથી. આ મુદ્દો હવે BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસીન નકવી વચ્ચે ગંભીર વિવાદનો…

IMD દ્વારા કેરળ, તમિલનાડુ અને પુડુચેરી માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર, જાણો વિગત

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારો માટે આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો છે. આ ચેતવણી ખાસ કરીને કેરળ,…

વરસિંગપુર રોડ સ્થિત સ્વામિનારાયણ વાસણા મંદિર ખાતે 22 ઓક્ટોબરે ભવ્ય અન્નકૂટનું આયોજન

નવા વર્ષ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ વાસણા સંસ્થા, વર્સિંગપુર રોડ ખાતે આવેલા સુંદર મંદિર ખાતે 22 ઓક્ટોબર, 2025 ના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર…

બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાંની સમસ્યાના…