ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

ઝાલોદ નગરમાં એસ.ટી ડેપો દ્વારા વધતી ગરમીને લઈને આવતા જતા મુસાફરો માટે હિટ વેવ થી બચવા માટે 8-9-10 તારીખના રોજ ઓ.આર.એસ અને છાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ નગરમાં આકરો…

અંક જ્યોતિષ/11 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

આ રાશિના જાતકો ગુસ્સા પર રાખે અંકુશ, થઈ શકે છે નુકશાન; જાણો રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

Panchang : 11 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી ચતુર્દશી (ચૌદસ) +03:24 AM નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની 03:10 PM કરણ : ગરજ 02:12 PM વાણિજ 02:12 PM પક્ષ શુક્લ યોગ ધ્રુવ 07:44 PM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર…

વડોદરા: GIPCLને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર થયું દોડતું

રાજ્યમાં સતત બોમ્બની ધમકીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી માંલઈ હતી. જેને…

Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો

સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.…

વડોદરા : VMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી

અર્પિતા સાગરની કરવામાં આવી બદલી મહીસાગરના કલેકટર તરીકે અર્પિતા સાગરની થઈ બદલી વડોદરા મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે ગંગા સિંઘની નિયુક્તિ

તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ…

ટેરિફને લઈને ટ્રમ્પનો યુ ટર્ન, ભારત સહિત 75 દેશોને મળી મોટી રાહત: ચીનની વધી ચિંતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો.…

વક્ફ સુધારા કાયદા પર પ્રથમ વખત PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

વકફ પર નવા કાયદાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે અને ગરીબ મુસ્લિમોને તેનો…