ઉતરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા એક પ્રયાસ

–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–

 

9,523 birds treated in wake of Uttarayan

 

સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પૂરી પાડે છે અને અનાથ, અપંગ અને અત્યંત ગરીબ વિદ્યાર્થીઓને મફત માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડે છે.

 

Providing Aid to Injured Birds on Makar Sankranti - Wildlife SOS

 

જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગો સંજેલી-મોરા-સુખસર તાલીમ કેન્દ્રોના મેનેજર શ્રી દિલીપ કુમાર એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ, તાલીમ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉતરાણના આગલા દિવસે મુઠ્ઠીભર અનાજ એકઠું કર્યું અને પક્ષીઓને ખવડાવ્યું. જેથી પક્ષીઓ ઉતરાણના દિવસે ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ બચાવી શકે તે માટે, ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં મેનેજર શ્રી દિલીપ કુમાર મકવાણા દ્વારા પક્ષીઓના નામે મુઠ્ઠીભર અનાજની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *