યમુનોત્રી-ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા: વૈદિક મંત્રોચ્ચાર સાથે ચારધામ યાત્રાની શરૂઆત

ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ રવિવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા છે. આ સાથે જ હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ ચાર ધામ યાત્રાની વિધિવત શરૂઆત…