ભગવાન શ્રી માધવરાયજીની વરણાગી સાથે ચાર દિવસના વિવાહ પ્રસંગોનો પ્રારંભ
માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિશાળ ગ્રાઉન્ડમાં ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના ૬૦૦ જેટલા કલાકારોની સાંકૃતિક પ્રસ્તુતી…
ડાકોર : ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, CCTV અને ડ્રોનથી રહેશે ચાંપતી નજર
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમના મેળાનો આરંભ થયો છે. આ મેળામાં ભાગ લેવા માટે હજારો યાત્રિકોના ઉમટના અનુકૂળ, જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા…
PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.…










