શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક 22 જુલાઈએ મળશે, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા
અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક 22 જુલાઈએ યોજાવાની છે. સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠકમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠક દરમિયાન રામ મંદિરના ચઢાવા…







