હનુમાનજી અને શનિદેવની કથા

હનુમાનજી અને શનિદેવની કથા: કેમ હનુમાન ભક્તો પર શનિની કૃપા રહે છે? હિંદુ ધર્મમાં ભગવાન હનુમાનને શક્તિ, ભક્તિ અને નિર્ભયતાના પ્રતિક માનવામાં આવે છે, જ્યારે શનિદેવ કર્મફળના ન્યાયાધીશ તરીકે પૂજાય…

બાગેશ્વર બાબાની જીવનયાત્રા હવે સિલ્વર સ્ક્રીન પર? ધીરેન્દ્ર શાસ્ત્રી પર બાયોપિકની ચર્ચાઓ તેજ!

છેલ્લાં કેટલાક વર્ષોમાં આધ્યાત્મિક ગુરુઓ અને ધાર્મિક વ્યક્તિત્વો પર આધારિત ફિલ્મો, ડોક્યુમેન્ટરી અને વેબ સિરીઝ પ્રત્યે દર્શકોનો રસ નોંધપાત્ર રીતે વધ્યો છે. આવા સમયમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી,…

“દ્વારકાધીશના દરબારમાં શ્રાવણની તૈયારીઓ: લાખો ભક્તો માટે જગત મંદિરમાં વિશેષ આયોજન!”

દ્વારકામાં શ્રાવણ માસની ભવ્ય તૈયારીઓ: જગત મંદિરમાં ભક્તો માટે વિશેષ આયોજન, ‘દ્વારકાધીશ’ ના દર્શનાર્થે ઉમટશે ભક્તોનો સાગર દ્વારકા: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે…

🚪 મુખ્ય દરવાજા પર આ વસ્તુ રાખો, ઘરમાં આવશે શુભતા!

મુખ્ય દરવાજા પર શું રાખવાથી શુભ માનવામાં આવે છે? ભારતીય પરંપરા અને વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરની સકારાત્મક અને નકારાત્મક…

રાશિફળ/07 જુલાઈ 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/07 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /07 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

અમરનાથ યાત્રા: અતૂટ શ્રદ્ધા અને કડક સુરક્ષા વચ્ચે ભક્તોનું ઘોડાપૂર!

જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને સુવ્યવસ્થિત આયોજન સાથે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન બર્ફાની બાબાના દર્શન માટે…

“કડક પહેરો, ભક્તિનો ઉમંગ: સુરક્ષિત માહોલમાં સંપન્ન થઈ રહી છે અમરનાથ યાત્રા.”

અમરનાથ યાત્રા: અતૂટ શ્રદ્ધા અને કડક સુરક્ષા વચ્ચે ભક્તોનું ઘોડાપૂર! ભગવાન શિવના પવિત્ર ધામ અમરનાથની યાત્રા અત્યારે તેના પૂરજોશમાં આગળ વધી રહી છે. દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ બરફના શિવલિંગના દર્શન…

“હર હર મહાદેવ! શ્રાવણના પવિત્ર મહિનાની ભક્તિમય શરૂઆત.”

શ્રાવણનો મહિનો: ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર, શિવમય બન્યું વાતાવરણ! હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ‘સાવન’ એટલે કે શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર ભારતભરમાં…