BJP નેતાએ જાતિ આધારિત જનગણનાને લઈ કર્યું ધગધગતું ટ્વીટ, કર્ણનો કર્યો ઉલ્લેખ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન મોદીની ગુડબૂકમાં સ્થાન ધરાવતા જાણીતા સામાજિક ચિંતક ડૉ. ભરત કાનાબારે જાતિ આધારિત જનગણનાને લઈ એક મહત્વનનું ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે સમાજમાં ચાલતા જાતિવાદના વિરોધમાં કડક શબ્દોમાં પ્રહારો કર્યો છે.

ટ્વીટમાં ડૉ. ભરત કાનાબારે મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણનું એક પ્રસંગ ટાંક્યો છે. તેમણે કહ્યું, જાતિ ! હાય રે જાતિ ! કર્ણ કયા હદય ક્ષોભસે ડોલા, કુપિત સુર્યકી ઓર દેખ વાહ વીર ક્રોધ સે બોલા. “જાતિ- જાતિ રતટે, જિનકી પૂંજી કેવલ પાષંડ , મે ક્યાં જાનું જાતિ? જાતિ હૈ મેરે ભુજદંડ ઉપર સીર પર કનક-છત્ર, ભીતર કાલે કે કાલે, શર્માટે નહીં જગતમે જાતિ પૂછનેવાલે.

આ પણ વાંચો: Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ

ડૉ. ભરત કાનાબાર અનેક વાર પોતાના પક્ષ અને અધિકારીઑના કાન આમળતા રહ્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત જાતિગત વસ્તી ગણતરી મામલે ડૉ કાનાબરે X પર પોસ્ટ કર્યું છે. સાથે તેમણે ટ્વિટ પર વડાપ્રધાન મોદી, જે.પી.નડ્ડા, અમિત શાહ સહિતના શીર્ષ નેતૃત્વને ટેગ કર્યા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બિન-લશ્કર તેલના પ્રવાહમાં વધારો થતાં Indiaના આયાત ડેટામાં રશિયન બેરલનો ભાવ ઘટ્યો…

નવી દિલ્હી : ભારતના ક્રૂડ ઓઇલ આયાત બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રશિયન ક્રૂડ India માટે હજુ પણ મહત્વનો સપ્લાયર છે, પરંતુ આયાતના ડેટામાં રશિયન બેરલનો દેખાતો હિસ્સો ઘટતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ઓળખ અજ્ઞાત અથવા અન્ય સ્ત્રોત તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા ક્રૂડ ઓઇલના બેરલ્સનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે Indiaની વાસ્તવિક રશિયન ઓઇલ ખરીદી અને આયાત ડેટામાં દેખાતી માત્રા વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરના Kpler આધારિત આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરના પ્રથમ 14 દિવસમાં ભારતે રશિયા પાસેથી આશરે 1.42 મિલિયન બેરલ પ્રતિદિન (mbpd) ક્રૂડ આયાત કર્યું હતું. આ ઓગસ્ટના સરેરાશ આશરે 2.1 mbpdની સરખામણીએ લગભગ 30 ટકા ઓછું છે. જોકે, સપ્ટેમ્બરનો આ આંકડો પ્રારંભિક છે અને મહિનાના…

India BCCIની જર્સીમાં જાપાન સામે ઐતિહાસિક T20I મેચ રમશે; એશિયન ગેમ્સની કિટને લગતી સમસ્યા ઉકેલાઈ…

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ જાપાન સામે રમાનારી ઐતિહાસિક એકમાત્ર T20I મેચમાં પોતાની નિયમિત BCCI જર્સીમાં મેદાન પર ઉતરશે. એશિયન ગેમ્સ માટેની સત્તાવાર કિટના સાઇઝને લઈને ઉભી થયેલી સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે અને ટીમને જરૂરી કિટ મળી ગઈ હોવાનું રમત મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે. જાપાન સામેની આ મેચ 22 સપ્ટેમ્બર 2026ના રોજ જાપાનના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, તોચિગી પ્રીફેક્ચરમાં રમાશે. જાપાન સામે પહેલીવાર T20I મુકાબલો India અને જાપાનની પુરુષ ક્રિકેટ ટીમો વચ્ચે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુકાબલો હશે. આ મેચને બંને દેશો વચ્ચેના 75 વર્ષના રાજદ્વારી સંબંધોની ઉજવણી સાથે જોડવામાં આવી છે. BCCI અને Japan Cricket Association દ્વારા આ ખાસ T20Iની જાહેરાત કરવામાં આવી હતી. આ મેચને ‘Suzuki Cup’ હેઠળ રમાડવામાં આવશે અને તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *