અંક જ્યોતિષ/30 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /30 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ગુજરાત પર વરસાદી આફતનું સંકટ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં

ગુજરાત હવે ફરીથી એક ભારે પવન અને વરસાદની દુહા સામે ઊભું છે. અરબી સમુદ્રમાં ઊંડા દબાણ (Deep Depression) અને બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત માટે બેવડી ચિંતા…

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાના કેમ્પમાં શંકાસ્પદ વિસ્ફોટ, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનના કેમ્પમાં સોમવારે સાંજે થયેલા એક શંકાસ્પદ વિસ્ફોટથી બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં…

કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું

કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય…

ગાંધીનગરઃ નારદીપુર ગામે ત્રણ દલિત યુવકોનો સંદિગ્ધ આપઘાત, વીડિયો બનાવી તળાવમાં ઝંપલાવ્યા

કલોલ તાલુકાના નારદીપુર ગામમાંથી આંસુ ભરી નાખે તેવી દુખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ દલિત યુવાનોએ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકોના આપઘાત પહેલાંનો…

એશિયા કપ જીત્યા બાદ વડાપ્રધાન મોદીની પોસ્ટ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું ? જાણો વિગત

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. વધુ નોંધપાત્ર વાત એ છે કે સમગ્ર…

પાકિસ્તાનની હાર પર શોએબ અખ્તર થયા ગુસ્સે, કોચથી લઈને કેપ્ટન સુધી બધા પર કર્યા પ્રહાર

2025 એશિયા કપ ફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો છે. ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો બંને પાકિસ્તાની ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન,…

પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં કરી 241 કરોડ રૂપિયાની કમાણી, જાણો આવકના સ્ત્રોત

જન સૂરજ પાર્ટીના સુપ્રીમો પ્રશાંત કિશોરે છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની કમાણી અને જન સૂરજ પાર્ટીને મળેલા ભંડોળના સ્ત્રોતનો હિસાબ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને…

શિરીષ ચંદ્ર મુર્મુ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત, જાણો કોનું લેશે સ્થાન

સરકારે શિરીષ ચંદ્ર મુર્મુને ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મુર્મુ એમ. રાજેશ્વર રાવનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ 8…