21 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, હત્યાના ગુનામાં ગયો હતો જેલમાં

ઇમરાન કુરૈશી, અમદાવાદ/ અમદાવાદ પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. 21 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર થયેલ પાકા કામના કેદીને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે શાહીબાગ પોલીસ સ્ટેશન મુજબ મર્ડરના ગુનાના કામે સાબરમતી જેલમાં કેદ રહેલ પાકા કામનો કેદી છેલ્લા 21 વર્ષથી ફર્લો રજા પર છુટી ફરાર થઇ ગયેલ હતો. જે ફર્લો ફરારી પાકા કેદી ઈનાયતભાઈ કાલુમીયા ગવલી રહે-કેમ્પ સદર બજાર શાહીબાગ અમદાવાદ શહેરને શાહીબાગ આગળથી ઝડપી પાડી ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલવા તજવીજ કરેલ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ…

ગરમીનો કહેર યથાવત: 42 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન, 7 દિવસ રાહત નહીં

રાજ્યમાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધતી જ રહી છે અને લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ગરમીમાંથી કોઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *