હર હર મહાદેવ! રાજ્ય સહિત દેશભરમાં શિવ મંદિરોમાં શિવનાદની ગૂંજી ઉઠ્યા

આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શિવાલયોમાં શંખનાદની ગૂંજ જોવા મળી રહી છે. વહેલી સવારથી ભગવાન શિવના દર્શન અને આરાધના કરતા શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી છે.

હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શિવની પૂજાનો તહેવાર મહાશિવરાત્રી ફાગણ મહિનામાં આવે છે. આજે 26 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી અને શિવલિંગની પૂજા કરવાનો લાભ લઈ રહ્યા છે. આજના દિવસે શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાનું ખાસ માહાત્મ્ય છે.આજના દિવસે ભગવાન શિવના આર્શીવાદ મેળવવા શિવલિંગ પર દૂધ, મધ, શેરડીના રસ તેમજ કાળા તલ અને સૌથી વધુ બિલિપત્ર ચઢાવવામાં આવે છે.

-> મહાશિવરાત્રિ પર્વનું વ્રત રાખવાનું વિશેષ માહાત્મ્ય :- શિવભકતો આજે અન્નનો ત્યાગ કરી ફકત ફળાહર લઈ વ્રત પૂર્ણ કરે છે. તો કેટલાક ભક્તો ફરાળ કરી વ્રત રાખે છે. શ્રદ્ધાળુઓ વહેલી સવારે મંદિરોમાં થતી મંગળા આરતીનો લાભ લેવા પંહોચી ગયા છે. અનેક શિવમંદિરોમાં શિવભક્તો મંદિરમાં ધજા ચઢાવવા પોતાના ઢોલ નગારા સાથે નીકળ્યા છે. આજે 12 જ્યોર્તિલિંગમાંથી કોઈ એક જ્યોર્તિલિંગના દર્શન કરવામાં આવે તો ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે.

Related Posts

Bhavnagarમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ પહેલાં જ ‘લઠ્ઠાકાંડ’ જાહેર કરવા સામે ઊઠ્યા સવાલો!

Bindia ભાવનગર : Bhavnagar જિલ્લાના ખરકડી ગામમાં શંકાસ્પદ દારૂના સેવન બાદ લોકોની તબિયત લથડવાની ઘટના ગંભીર બની છે. કેટલાક લોકોનાં મોત અને અનેક લોકો સારવાર હેઠળ હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે. પ્રાથમિક તપાસમાં નકલી અથવા ભેળસેળયુક્ત વિદેશી દારૂની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ FSL અને તબીબી તપાસના અંતિમ પરિણામો આવ્યા પહેલાં જ ઘટનાને ‘લઠ્ઠાકાંડ’ તરીકે જાહેર કરવાના શબ્દપ્રયોગ અંગે સવાલો ઉઠી રહ્યા છે. -> ખરકડીની ઘટનાથી ચકચાર મળતી માહિતી મુજબ ખરકડી ગામમાં એક પ્રસંગ બાદ કેટલાક લોકોએ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હતું. ત્યારબાદ કેટલાક લોકોની તબિયત બગડવા લાગી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર ઘટનામાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે અને કેટલાકનાં મોત પણ થયા છે. આ…

Restaurants : ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: 187 સ્થળોએ તપાસ સાથે 137 રેસ્ટોરન્ટ્સ તત્કાલ બંધ…

Gujaratમાં Restaurants સામે મોટી કાર્યવાહી: 187 સ્થળોએ તપાસ, 137 રેસ્ટોરન્ટ્સ બંધ, 6 સીલ Gujaratમાં જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા Restaurants સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યભરમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઈવની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 187 Restaurantsમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંભીર પ્રકારની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળતાં તંત્રએ કડક પગલાં લીધા છે. -> 137 Restaurantsમાં ગંભીર ગેરરીતિ : રાજ્યભરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 137 Restaurantsમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ તમામ Restaurantsને તાત્કાલિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *