લખતર ઉમા ધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:–

 

 

લખતર શહેર ખાતે વણા રોડ ઉપર આવેલ મા ધામ ખાતે આજરોજ વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલનની માં દૂર દૂર વસતા અને તેમજ લખતર શહેર અને આજુબાજુ ગ્રામ્યમાં વરમોરા પરિવારના પરિવારજનો આ સ્નેહે મિલનમાં જોડાયા હતા.  લખતર ઉમાધામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વરિષ્ઠ આગેવાનો લખતર વરમોરા પરિવારના પ્રમુખો કારોબારીઓ ઉમાધામ પ્રમુખ તેમજ અલગ અલગ વિસ્તારમાં વસતા અને પરમોરા સમાજના વરિષ્ઠ નાગરિકો અને વરમરા પરિવારના સદસ્ય મોટી સંખ્યામાં પ્રેમ મિલનમાં હાજરી આપી હતી.

 

 

સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજને કઈ રીતે ઊંચાઈ ઉપર લઈ જવો જેમાં શિક્ષણ વ્યાપાર અને અલગ અલગ સરકારી ક્ષેત્રે તેમ જ રાજકીય ક્ષેત્રે સમાજના લોકો આગળ વધે તેમનું સૂચના અને માર્ગદર્શન સમાજના આગેવાનોને વડીલો દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે વરમોરા પરિવાર સ્નેહમિલનમાં રુચિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે જેના અન ભેગા એના મન ભેગા એ હેતુથી મહાભોજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  સ્નેહમિલન લખતર ખાતે ઉમાધામ પ્રમુખ હસમુખભાઈ હાડી વરમોરા પરિવારના પ્રમુખ અનિલભાઈ વરમોરા લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને સરપંચ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ અને બોટાદ પ્રભારી અને એપીએમસીના ડિરેક્ટર કમલેશભાઈ હાડી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *