વિધાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા કેવી રીતે આપી શકે..?? | GUJARATI NEWS BULLETIN

ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો સમય નજીક
પરીક્ષા દરમિયાન ભાવનાત્મક ઉતાર-ચઢાવનો અનુભવ થવો સામાન્ય
મોબાઇલ ફોનથી દૂર રહો પુસ્તકો સાથે મિત્રતા કરો
વિદ્યાર્થીઓ અને પરિવારોમાં સિલેબસ અને રિવિઝનને લઈ તણાવ
હળવો તણાવ સામાન્ય પરંતુ લાંબા ગાળાના દબાણે ગંભીર સમસ્યા સર્જી શકે
અભ્યાસ સંબંધિત ચિંતા ડિપ્રેશન અને સેલ્ફ-હાર્મના જોખમને વધારી શકે
પરીક્ષાની તૈયારીમાં સંતુલન અને આરામ જરૂરી
પરિણામની ચિંતા વિના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ
માતાપિતા અને શિક્ષકોની માર્ગદર્શિકા ટેન્શન ઓછું કરવા મદદરૂપ
બોર્ડ પરીક્ષાઓનો સમય પડકારરૂપ પરંતુ યોગ્ય તૈયારી સાથે સફળતા સંભવ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલના વિસ્તરણ મામલે PM મોદીની કેબીનેટમાં લેવાયો મોટો નિર્ણય; જાણો વિગત

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના…

કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરાયું, કેન્દ્ર સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી…