શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે.
તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો:
તા. 3 ઓક્ટોબર (શુક્રવાર):
વાસણા સબ ડિવિઝન
માઈલ સ્ટોન ફીડર
શહીદ વિસ્તાર આસપાસ
તા. 4 ઓક્ટોબર (શનિવાર):
અટલાદરા ફીડર
મહાબલીપુરમ ફીડર વિસ્તાર
તા. 5 ઓક્ટોબર (રવિવાર):
અલકાપુરી ફીડર
પનોરમ ફીડર વિસ્તાર
તા. 7 ઓક્ટોબર (મંગળવાર):
અલકાપુરી ફીડર
આર્કેડ ફીડર
અકોટા સબ ડિવિઝન
ગુજરાત ટ્રેક્ટર ફીડર
યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન)
તા. 8 ઓક્ટોબર (બુધવાર):
સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)
ફતેગંજ સબ ડિવિઝન વિસ્તાર
તા. 9 ઓક્ટોબર (ગુરૂવાર):
લક્ષ્મીપુરા સબ ડિવિઝન
અલકાપુરી સબ ડિવિઝન
અલકાપુરી ફીડર વિસ્તાર
તા. 10 ઓક્ટોબર (શુક્રવાર):
સમા સબ ડિવિઝન
ચાણક્ય પૂરી ફીડર વિસ્તાર
તા. 11 ઓક્ટોબર (શનિવાર):
અલકાપુરી ફીડર
ટ્રાઇડેન્ટ ફીડર વિસ્તાર
નાગરિકોને અપીલ:
વિશ્વામિત્રી પશ્ચિમ વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને પોતાના રહેણાંક તેમજ વ્યાવસાયિક સ્થાનોમાં વીજ પુરવઠો બંધ રહે તે મુજબ પૂર્વ તૈયારી રાખવી જરૂરી છે.







