ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સિરિઝની ત્રીજી મેચ, રાજકોટમાં સાંજના 7 વાગ્યે થશે શરુ

B INDIA રાજકોટ : આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાનાર છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટી 20 સાંજના 7 વાગ્યે શરુ થશે. અને 11ની આસપાસ પૂરી થઈ જશે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. જીત સાથે ભારત ટી 20 સીરિઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સીરિઝ જીતી થશે, અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે.

-> ભારત સીરિઝમાં 2-0થી આગળ :- ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે, જીતની સાથે ભારત સીરિઝ જીતી જશે. ત્યાર બાદ ચોથી ટી 20 પુણેમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી ટી 20 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

-> છેલ્લી ટી 20 ક્યારે રમાઈ હતી :- રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને 91 રને હરાવીને ટી 20 જીતી હતી. આ ટી 20માં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન ફટકાર્યાં હતા.

-> નિરંજન શાહ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત :- પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. જેમાં 1 એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, 31 PSI સહિત 400 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. અમદાવાદ તરફથી આવતા વાહનોને બેડી ચોકડીથી મિતાણા ટંકારા તઈ જામનગર ધ્રોલ તરફ જઈ શકશે. જ્યારે માધાપર ચોકડી તેમજ ઘંટેશ્વર ટી પોસ્ટથી ભારે વાહનો જામનગર રોડ પર જઈ શકશે નહી.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *