નવરાત્રીમાં ઉઘાડી લૂંટ પર લગામ ક્યારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

નવરાત્રિમાં ખૈલૈયા પાસેથી સ્ટોલ ધારકો MRPથી વધુ રકમ વસૂલે તો બનો સજાગ..!
પાણી જેવી જરૂરી વસ્તુઓનું MRP કરતા વધુ ભાવમાં વેચાણ..!
MRP કરતા વધારે વસૂલવું ગ્રાહક અધિકારનો ભંગ
જો દુકાનદારો MRPથી વધારે કિંમત વસૂલે તો ગેરકાયદેસર
ગ્રાહકો ગ્રાહક ફોરમ અથવા જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવી શકે
જો દુકાનદાર દોષિત ઠરશે તો દંડ અને સજાનો કરવો પડી શકે છે સામનો

  • Related Posts

    ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ

    ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ ઉના: સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીના એક એવા ઉના સ્થિત S.M.V.S. સ્વામી નારાયણ મંદિર…

    અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

    અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *