સરકારી ઠરાવ મુજબ, નાયબ મુખ્યમંત્રીના અંગત સ્ટાફ માટે મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ પર આ નિમણૂક કરવામાં આવી છે. આલોક ગૌતમ રાજકોટમાં માત્ર એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જ તેમની બદલી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે લેવાયેલ પગલું માનવામાં આવી રહ્યું છે. ગૌતમ તેમના નવા પદ પર નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






