મકરસંક્રાંતિ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

 

સુરતના ચૌટા બજારમાં આસ્થા અને સ્વાદનો સંગમ
ઉતરાયણના પર્વે દુકાનો પર લાગી લાંબી કતારો
સુરતીવાસીઓમાં ભારે ઉત્સાહ, ઊંધિયા માટે વહેલી સવારથી પડાપડી
સુરતના ચૌટા બજારમાં જામી અસલી ઉતરાયણની રોનક
સ્વાદના શોખીનોનો ઊંધિયું-જલેબીની દુકાનોમાં જમાવડો
ઉતરાયણ પર્વે ગૌશાળામાં ભક્તિ અને સેવાનો મેળાવડો
ગૌમાતાની સેવા સાથે ઉતરાયણની ઉજવણી
ઉતરાયણ પર્વે માટે મેડિકલ કેમ્પની સુવિધા
ગૌશાળામાં ભક્તો દ્વારા દાન અને સેવા કાર્ય

 

ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી
શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી
શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન
રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ
કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર
કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર
શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન
ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ પીરસાશે
શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસમાં ખાસ ટેબલો આકર્ષણ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…