UPSC પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમના મનપસંદ કેન્દ્ર આપવામાં આવશે, જાણો વિગત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે UPSCની તમામ પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. જો તે કેન્દ્રની ક્ષમતા સંપૂર્ણ થઈ ગઈ હોય.

UPSC ચેરમેન અજય કુમારના જણાવ્યા મુજબ, દિલ્હી, કટક, પટના અને લખનૌ જેવા કેટલાક કેન્દ્રો ખૂબ ઝડપથી ભરાઈ જતા હવાલે દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર મેળવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કમિશને નિર્ણય કર્યો છે કે દિવ્યાંગ ઉમેદવાર જ્યારે પોતાનું મનપસંદ કેન્દ્ર પસંદ કરશે, ત્યારે ક્ષમતા પૂર્ણ થઈ હોવા છતાં તે પસંદગી માન્ય ગણાશે.

કમિશન જરૂર પડે ત્યારે વધારાની બેઠકોની વ્યવસ્થા કરશે જેથી કોઈ દિવ્યાંગ ઉમેદવારને કેન્દ્ર બદલવાનું દબાણ ન પડે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…