અમદાવાદમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, પોલીસે શિક્ષકની કરી ધરપકડ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. ખોખરામાં વિદ્યાર્થિની શિક્ષક જીગ્નેશ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.

ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલે દુષ્કર્મ આચર્યુ છે.સ્પોકન ઈંગ્લીશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની અને શિક્ષક મળ્યા હતા. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ શારિરીક દુષ્કર્મ ગુજાર્યુ હોવાની વાત સામે આવી છે. તો આરોપીએ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

ખોખરામાં પ્રોગેસીવ એજ્યુકેશના જિગ્નેશ ગોહિલે વિધાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે, દુષ્કર્મ આચરી અશ્લિલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વિધાર્થિનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે સંચાલક સામે કાર્યવાહી કરી છે.ખોખરા પોલીસે આરોપી જીગ્નેશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો Rule Defiance 2026

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો સુરેન્દ્રનગર: ગુજરાતના પ્રસિદ્ધ Tarnetar મેળા દરમિયાન ડ્રોન ઉડાડવા અંગેનો વિવાદ સામે આવ્યો છે. મેળાની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં મેળા વિસ્તારમાં ડ્રોન ઉડતા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મેળા દરમિયાન જાહેરમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી હતી કે નહીં અને જો પ્રતિબંધ હતો તો તેનો અમલ કેટલો અસરકારક રહ્યો તે અંગે ચર્ચા શરૂ થઈ છે. Tarnetarનો મેળો રાજ્યના જાણીતા લોકમેળાઓમાંનો એક છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડનું સંચાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા…

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *