ઉંચડી સરકારી આયુર્વેદ દવાખાને યોગ શિબિરનું આયોજન કરાયું

–> જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદમાં માર્ગદર્શન હેઠળ ધંધુકાના ઉંચડી ખાતે સરકારી દવાખાને આયુષ વેલનસ સેન્ટર દ્વારા યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું:–

 

 

B INDIA અમદાવાદ : ધંધુકાના ઉંચડી ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું. જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયુષ વેલનસ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ વેલનસ સેન્ટર દ્વારા કુલ 25 થી વધારે બાળકોને યોગ આસાન પ્રાણાયામની સમજૂતી આપી, યોગના લાભ તેમજ યોગની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. આ યોગમાં ઉંચડી ગામ પ્રાથમિક શાળાના મેડિકલ ઓફિસર પણ હાજર રહ્યા હતા.
સંચાલક અનિલભાઈ મકવાણા તથા વર્ષાબેન પટેલ હતા.

 

Related Posts

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

ઈરાન-અમેરિકા તણાવ ઉગ્ર: “દાદાગીરી નહીં ચાલે” — સુપ્રીમ લીડરની કડક ચેતવણી

મધ્યપૂર્વમાં તણાવ ફરી ઉગ્ર બન્યો છે, જ્યાં Iran અને United States વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. અમેરિકી પ્રમુખ Donald Trump દ્વારા પરમાણુ સમજૂતી મુદ્દે આપવામાં આવેલી કડક ધમકીઓ બાદ ઈરાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *