ઉંચડી સરકારી આયુર્વેદ દવાખાને યોગ શિબિરનું આયોજન કરાયું

–> જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદમાં માર્ગદર્શન હેઠળ ધંધુકાના ઉંચડી ખાતે સરકારી દવાખાને આયુષ વેલનસ સેન્ટર દ્વારા યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું:–

 

 

B INDIA અમદાવાદ : ધંધુકાના ઉંચડી ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું. જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયુષ વેલનસ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ વેલનસ સેન્ટર દ્વારા કુલ 25 થી વધારે બાળકોને યોગ આસાન પ્રાણાયામની સમજૂતી આપી, યોગના લાભ તેમજ યોગની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. આ યોગમાં ઉંચડી ગામ પ્રાથમિક શાળાના મેડિકલ ઓફિસર પણ હાજર રહ્યા હતા.
સંચાલક અનિલભાઈ મકવાણા તથા વર્ષાબેન પટેલ હતા.

 

Related Posts

વસો: અલીન્દ્રા ગામે જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન, ૬૩૨ લાભાર્થીઓએ મેળવ્યો સરકારી યોજનાઓનો લાભ

વસો: અલીન્દ્રા ગામે ભવ્ય જન કલ્યાણ શિબિર, ૬૩૨ લાભાર્થીઓએ મેળવ્યો સરકારી યોજનાઓનો લાભ વસો: રાજ્ય સરકારના જનકેન્દ્રિત અભિગમને સાર્થક કરતા વસો તાલુકાના અલીન્દ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું…

ઓમાનના અખાતમાં તેલના ટેન્કર પર ભયાનક હુમલો!

આંતરરાષ્ટ્રીય સ્તરેથી અત્યંત દૂઃખદ અને મોટા બ્રેકિંગ ન્યૂઝ: ઓમાનના અખાતમાં ઓઈલ ટેન્કર પર ભયાનક હુમલો, ૩ ભારતીય નાવિકોના કમકમાટીભર્યા મોત! ઓમાનના અખાત (Gulf of Oman) માંથી એક ખળભળાટ મચાવી દે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *