ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સિદ્ધિ હાંસલ કરી, 4 હજાર રન બનાવનારી બીજી ક્રિકેટર બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઈતિહાસ રચ્યો છે. સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરી 2025 રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ઈનિંગની શરૂઆત કરતી વખતે મંધાના શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. ટીમ માટે તેણે 29 બોલનો સામનો કરીને 141.38ના સ્ટ્રાઈક રેટથી 41 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 4000 રન બનાવનારી ભારતની બીજી ખેલાડી બની ગઈ છે. 28 વર્ષની મહિલા બેટ્સમેને ભારત અને આયર્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન આ ખાસ સિદ્ધિ મેળવી છે. મેચ દરમિયાન ઇનિંગ્સનો 40મો રન પૂરો કરીને તેણે વનડેમાં 4000 રન પૂરા કરવાની વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી.

ભારતની મહિલા વનડેમાં અત્યાર સુધી માત્ર બે ખેલાડીઓએ 4000નો આંકડો પાર કર્યો છે. પૂર્વ કેપ્ટન મિતાલી રાજનું નામ પ્રથમ સ્થાને આવે છે. જેણે 232 મેચની 211 ઇનિંગ્સમાં 50.68ની એવરેજથી 7805 રન બનાવ્યા છે. તેના પછી હવે સ્મૃતિ મંધાનાએ 4000નો આંકડો પાર કરી લીધો છે. તેણે દેશ માટે અત્યાર સુધીમાં કુલ 95 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 95 ઇનિંગ્સમાં 44.95ની એવરેજથી 4001 રન બનાવ્યા છે.

Related Posts

Nadiad Accident News 2026: એક્ટિવા સ્લીપ થતાં નહેરમાં તણાયા પતિ-પત્ની..

ખેડા-Nadiad બ્રેકિંગ: Nadiad નજીક મોટી નહેરમાં ગર્ભવતી મહિલા અને પતિ એક્ટિવા સાથે ખાબક્યા સુરાશામળ ગરનાળા પાસે અકસ્માતથી ચકચાર; હોસ્પિટલથી પરત ફરી રહેલા દંપતી સાથે બની દુર્ઘટના, સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી રીપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા ખેડા જિલ્લાના Nadiad નજીકથી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરાશામળ ગરનાળા નજીક એક દંપતી એક્ટિવા સાથે મોટી નહેરમાં ખાબકતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સમયે એક્ટિવા પર પતિ-પત્ની બંને સવાર હતા અને મહિલા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દંપતીને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. Nadiad Accident News:મળતી માહિતી મુજબ, Nadiad નજીક આવેલા ચલાલી ગામના શક્તિનગર મોટા મંદિર…

Jamnagarમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું: ₹30 લાખના ખર્ચે તૈયાર થયેલી ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’થી વિદ્યાર્થીઓને મળશે અભ્યાસની સુવિધા Monumental Milestone

Jamnagarમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું: ₹30 લાખના ખર્ચે તૈયાર થયેલી ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’થી વિદ્યાર્થીઓને મળશે અભ્યાસની સુવિધા Jamnagarમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થયો છે. શહેરમાં વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. Jamnagarના ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે ₹30 લાખના ખર્ચે નિર્માણ પામેલી આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઉપયોગી બનશે. લાઇબ્રેરી શરૂ થવાથી વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓને ઘરે અભ્યાસ માટે પૂરતી જગ્યા કે અનુકૂળ વાતાવરણ મળતું નથી, તેમના માટે આ પ્રકારની જાહેર લાઇબ્રેરી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. -> ₹30 લાખના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ : વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરીના નિર્માણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *