મકરસંક્રાંતિ પર્વનો જાણો રાજ્યમાં કેવો છે માહોલ | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

ઉતરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ અમદાવાદમાં
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે
ગૃહમંત્રી જમાલપુર જગન્નાથ મંદિરે કર્યા દર્શન
દર્શન સાથે સાથે કર્યું ગૌ માતાનું પૂજન
ગૃહમંત્રીએ જગન્નાથ મંદિરે મહંતશ્રીનાં આશીર્વાદ લીધા

ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી
શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી
શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન
રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ
કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર
કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર
શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન
ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ પીરસાશે
શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસમાં ખાસ ટેબલો આકર્ષણ

મહેસાણાઃ સતલાસણા ખાતે ઉતરાયણ પર્વમાં લોકો ઊંધિયું-જલેબી લેવા ઉમટ્યા
અકસ્માત ટાળવા 108 અને 112 ટીમ તત્પર
લોકોને ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અપીલ

મકરસંક્રાંતિ પર્વને લઈ ઓલપાડ પોલીસની જનજાગૃતિ કાર્યવાહી
શહેર અને ટાઉન વિસ્તારમાં ફરીને લોકોને સુરક્ષા સૂચનાઓ આપી
બાઈક પર સેફટી ગાર્ડ, ગળે મફ્લર-દુપટો રાખવાની અપીલ
બાળકોને ટુ-વ્હીલર આગળ ન બેસાડવા સૂચના
પતંગ ચગાવતી વખતે વીજ તારથી સાવચેત રહેવા સંદેશ

અમરેલીઃ મકરસંક્રાંતિ નિમિત્તે જિલ્લા પોલીસનું સુરક્ષા અભિયાન
પક્ષીઓ અને માનવ જીવન બચાવવા અનોખી પહેલ
સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા બાઇક પર સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાવાયા
સ્થાનિક NGO અને અમરેલી SOG ટીમનો સહયોગ
ચાઇનીઝ દોરીથી થતા અકસ્માત ટાળવા જનજાગૃતિ
પોલીસે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…