ભરુચ ખાતે જંબુસર તાલુકાના “કોરા” ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

B INDIA : કોરા ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સૌજન્યથી કોરા ગામના સરપંચન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાનો, અગ્રણીઓ અને સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ગ્રામજનો અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ મફત નિદાન આપવામાં આવ્યુ હતું. સાથે-સાથે ગામની આજુબાજુના 110 દર્દીઓએ પણ આ સેવાનો લાભ લીધો.

 

 

દર્દીઓને આ સેવામાં શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી પારુલ આયુર્વેદ હોસ્પિટલ અને કોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો.

 

 

Related Posts

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે…

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *