કોંગ્રેસને વધુ એક ઝટકો, આંકલાવ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા

કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે. જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરીયા ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના બે કાઉન્સિલર સિતારબાનું સલીમશા અને નારસંગ રાજ, વોર્ડ નંબર 1થી પણ બે કાઉન્સિવર ગીતાબેન ચાવડા અને પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આંકલાવ નગરપાલિકામાં 24 માંથી 10 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે અન્ય 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રેરિત એક અને અન્ય 4 અપક્ષોએ કેસરિયો ધારણ કરતા અમિત ચાવડાના મતવિસ્તારમાં ભાજપનું કદ વધ્યું છે.

સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, આંકલાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની જે બોડી બનશે તે વિકાસના કામો કરશે.

Related Posts

Gujarat CM Focuses On Semiconductor & AI Hub Vision 2026: ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ ના સંકલ્પ સાથે સીએમ પટેલનું મોટું આહ્વાન

સાન ફ્રાન્સિસ્કો, યુએસ: Gujaratના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના યુએસ પ્રવાસના પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કોમાં વસતા ગુજરાતી ડાયસ્પોરા સાથે મહત્વપૂર્ણ બેઠક અને સંવાદ કર્યો હતો. ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે શરૂ થયેલા આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ આગામી વાઇબ્રન્ટ Gujarat ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2027 માટે અમેરિકા અને કેનેડાના ઉદ્યોગકારો, રોકાણકારો તથા વૈશ્વિક ગુજરાતી સમુદાયને Gujarat સાથે જોડવાનો છે. મુખ્યમંત્રીના આ પ્રવાસને Gujaratના રોકાણ, ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર, બાયોટેક્નોલોજી અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરી હતી અને વૈશ્વિક સ્તરે કાર્યરત ગુજરાતીઓને રાજ્યના વિકાસમાં વધુ સક્રિય ભાગીદાર બનવા માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતી ડાયસ્પોરા સાથે પ્રવાસની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસ…

Kutch Banni Grasslands Welcome 20 Blackbucks Wildlife Triumph: જામનગર ‘વંતારા’ માંથી 20 કાળિયાર સફળતાપૂર્વક મુક્ત

કચ્છ બન્નીમાં 20 Blackbucks મુક્ત: વનતારા અને ગુજરાત વન વિભાગની મહત્વપૂર્ણ પહેલ કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 15 માદા અને 5 નર સહિત કુલ 20 Blackbucksને રીવાઇલ્ડિંગ માટે મુક્ત કરવામાં આવ્યા. જાણો આ પહેલનું પર્યાવરણ અને જૈવવિવિધતા માટે શું મહત્વ છે. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 20 Blackbucks મુક્ત ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ અને ઘાસિયા મેદાનોના પુનઃસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં કુલ 20 Blackbucks (Blackbuck)ને રીવાઇલ્ડિંગ માટે મુક્ત કરવામાં આવ્યા છે. આ જૂથમાં 15 માદા અને 5 નર Blackbucksનો સમાવેશ થાય છે. જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી આ કાળિયારને સુરક્ષિત રીતે બન્ની વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યા બાદ કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યા હતા. આ સમગ્ર પહેલ ગુજરાત વન વિભાગ અને વનતારાના સહયોગથી હાથ ધરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *