CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

CBIની મોટી કાર્યવાહી કરવાથી મોટો કૌભાંડ બહાર આવ્યો જેમાં ૨૬૭૨ કરોડના કૌભાંડમાં કમલેશ પારેખ જે યુએઈથી  ઝડપાયો તેમની  કોર્નર નોટીસે ના આધારે ધરપકડ કરીને ભારત લાવ્યા, જેને બેંકો સાથે મોટી છેતરપીંડી કરી હોવાનો આરોપ છે.તેમના સાથે એક આરોપી હતા આલોક કુમાર પણ વિદેશથી પકડાયો એ પણ બનાવટી પાસપોર્ટકેસમાં હરિયાણા પોલીસ માં વોન્ટેડ હતો . બહુ શરમજનક વાત છે આવા ઘણા કૌભાંડ હજી પણ ચાલતા હશે રોજબરોજ  પણ આ કેશમાં CBI ધ્વારા ખુબ મોટી સફળતા મળી, હાલ ખુબ કડક કાર્યવહી ચાલી રહી છે.

આ પણ વાંચો:ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

આ કાર્યવાહીનું મહત્વ

  • બેંકિંગ સેક્ટર પર અસર: આટલી મોટી રકમની વસૂલાત અને ગુનેગારોની ધરપકડથી બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસ વધશે.

  • આંતરરાષ્ટ્રીય સહયોગ: ભારત અને યુએઈ વચ્ચેના મજબૂત પ્રત્યાર્પણ સંબંધો આ કાર્યવાહીથી ફરી સાબિત થયા છે.

  • સંદેશ: આ કાર્યવાહી એવા લોકો માટે કડક સંદેશ છે જેઓ ભારતમાં કરોડોનું કૌભાંડ કરી વિદેશ ભાગી જાય છે કે તેઓ કાયદાના શિકંજાથી બચી શકશે નહીં.

#CBI #scam #mastermind #Kamlesh_Parekh #Alok_Kumar #arrested #abroad

  • Related Posts

    એથેન્સમાં જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા: એક પાયલટનું મોત

    ગ્રીસની રાજધાની એથેન્સ નજીક જંગલમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા બે અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાતા એક પાયલટનું મોત થયું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. આ અકસ્માત એથેન્સના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈથા વિસ્તારમાં થયો હતો. બંને હેલિકોપ્ટર જંગલની આગ પર પાણીનો છંટકાવ કરીને તેને કાબૂમાં લેવાના મિશનમાં સામેલ હતા. દુર્ઘટના બાદ ગ્રીસની સેના, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જંગલની આગ ઓલવતા સમયે થયો અકસ્માત મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. આગની ગંભીર સ્થિતિને કારણે ઘણા હેલિકોપ્ટર એક જ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે…

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ: 7ના મોત, 18 ઘાયલ

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક મોટી વિસ્ફોટની ઘટના સામે આવી છે. સ્વાત જિલ્લામાં આયોજિત એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન અચાનક થયો વિસ્ફોટ પાકિસ્તાનમાં મળતી માહિતી અનુસાર, આ રેલી સ્થાનિક આદિવાસી સંગઠન ‘સ્વાત અમન જિરગા’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સ્વાત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિને લઈને…