ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

ખેડા : નડિયાદના ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.અરવિંદ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા.ચકલાસી PI, LCB, SOG અને DYSP સહિત ટીમો સ્થળે.FSL અને ડોગ સ્ક્વોડથી તપાસ તેજ, મહત્વના સૂત્રો મળ્યા.ઘટના સ્થળેથી તૂટેલો દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો.પ્રેમપ્રકરણની આશંકા, 4 સગીરો શંકા હેઠળ, 1 ડિટેન, તપાસ ચાલુ

ખેડા  નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક નામ અરવિંદ વાઘેલા જેમની તિક્ષ્ણ હથિયારથી હત્યા. હાલ ચકલાસીગામમાં PI, LCB,SOG, અને DYSP સહીત પૂરી ટીમ ઘટના સ્થળે હાજર છે તપાસને ઝપડથી હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચો:VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

જેમાં ડોગ સ્કવોડ ધ્વારા તપાસ મેં ઝપડથી માહિતી મળી છે જેમાં મહત્વના સુત્રો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે, ઘટના સ્થળેથી તૂટેલા દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો છે.જેમાં થોડી ઘણી આશંકા છેકે એમાં કોઈ પ્રેમપકરણ હોઈએ શકે,જેમાં ૪ સગીરોશંકા હેઠળ,૧ ડીટેન બીજા ની તપાસ ચાલી રહી છે.કહ્રેખર બહુજ દર્દનાક ઘટના કેહવાય પોલીસ તેમની તપાસમાં સફળ થાય ને યુવકને ન્યાય અપાવી સકે.

#Kheda #young_man #murdered #Chaklasi_village _of_Nadiad

Follow us on

 

 

  • Related Posts

    લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

    રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

    VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

    સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.