ભરુચ ખાતે જંબુસર તાલુકાના “કોરા” ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

B INDIA : કોરા ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સૌજન્યથી કોરા ગામના સરપંચન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાનો, અગ્રણીઓ અને સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ગ્રામજનો અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ મફત નિદાન આપવામાં આવ્યુ હતું. સાથે-સાથે ગામની આજુબાજુના 110 દર્દીઓએ પણ આ સેવાનો લાભ લીધો.

 

 

દર્દીઓને આ સેવામાં શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી પારુલ આયુર્વેદ હોસ્પિટલ અને કોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો.

 

 

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *