સારંગપુર બ્રિજ જાન્યુઆરી 2025થી 2.5 વર્ષ માટે બંધ રહેશે

B India અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર બ્રિજ અઢી વર્ષ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેવાનો છે. સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બ્રિજના બંને છેડા વાહનની અવરજવર માટે 24 કલાક બંધ રહેશે.

સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ | Sarangpur Bridge closed for one and a  half years

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલવે મળીને ₹439 કરોડના ખર્ચે સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંનેના નવીનીકરણ માટે એક મોટો રિનોવેશન પ્રોજેક્ટ હાથ ધરશે. જો કે હાલની સ્થિતિએ માત્ર સારંગપુર બ્રિજ જ ટ્રાફિક માટે બંધ રહેશે.

Image

આ બ્રિજ બંધ થવાના કારણે અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે. આ દરમિયાન દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન આપવામાં આવશે.

Related Posts

શું છે આ 1200 કિમી ચાલતી કારનું અસલી રહસ્ય? પેટ્રોલ અને બેટરીની એવી જુગલબંધી જે તમે ક્યારેય નહીં જોઈ હોય!

નવી દિલ્હી / અમદાવાદ: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યાર સુધી જેની માત્ર ચર્ચાઓ ચાલતી હતી, તે ક્રાંતિની હવે સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYD…

આણંદ: સ્વચ્છતાના નામે નેતાઓનું 5 મિનિટનું ‘ફોટો સેશન’!

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપની ચૂંટાયેલી પાંખ હવે એક્શનમાં તો આવી છે, પણ આ એક્શન જનતાની સેવા માટે છે કે પછી સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ અને ‘ફોટો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *