ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”

પુનમના દિવસે અંબાજી મંદિરે આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો. અમદાવાદથી અંબાજી પૂનમભરવા આવેલા શ્રદ્ધાળુઓ પર થયો પથ્થરમારો . અસામાજીક તત્વો દ્વારા ત્રણેક કાર પર કરવામાં આવ્યો પથ્થરમારો. પથ્થરમારો કરનાર આરોપીઓ પોલીસ સંકજાથી દુર. પથ્થરમારાની ઘટનામાં ભક્તોમાં રોષની લાગણી

પૂનમનાં દિવસે અંબાજી મંદિર બહાર  શ્રદ્ધાળુઓની કાર ઉપર પથ્થરમારો કરવાં માં આવ્યો. અમદાવાદ થી અંબાજી પૂનમ ભરવા આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. અમુક અસામાજિક તત્વો દ્વારા ત્રણ જેટલી કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારાની આ ઘટનાથી ભક્તો ઘણા રોષે ભરાયેલા જોવા મળ્યા છે.

આ પણ વાંચો – અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

પથ્થરમારો કરનાર અસામાજિક તત્વો હજી પોલીસની પકડથી દુર છે. કહેવાય છે કે કાનુનનાં હાથ લાંબા હોય છે, પરંતુ પથ્થરમારા જેવા કુત્ય કરવાં છતાય પોલીસનાં હાથ  પથ્થરબાજો સુધી પહોંચી શક્યા નથી. ખરેખર ખુબ ગંભીર બાબત કહેવાય આવું કુત્ય જે શ્રદ્ધા અને આસ્થા પર સીધો પ્રહાર કરે છે.

 

Follow us on

#serious_matter #Stones_Pelted #devotees #Ambaji #Poonam #MaiBhakt #Car #terror

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…