વિદેશ પ્રવાસમાં શું ક્રિકેટરો પત્નીઓને સાથે નહીં રાખી શકે? અહી જાણો.

બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં હાર બાદ BCCI એક્શનમાં છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, કેપ્ટન રોહિત અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 11 ડિસેમ્બર શનિવારના રોજ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયામાં નિરાશાજનક પરિણામો બાદ BCCI ખેલાડીઓ માટે નવી માર્ગદર્શિકા લાગુ કરવા માટે તૈયાર છે.

-> ત્રણ કડક નિયમો :- ટીમના પ્રદર્શનમાં સુધારો કરવા માટે BCCIએ એક નવી માર્ગદર્શિકા બનાવી છે, જેના હેઠળ હવે ક્રિકેટરનો પરિવાર 45 દિવસના વિદેશ પ્રવાસમાં વધુમાં વધુ બે અઠવાડિયા સુધી તેમની સાથે રહી શકશે. આ સિવાય તમામ ખેલાડીઓ એક જ ટીમની બસમાં મુસાફરી કરશે, કોઈને પણ અલગથી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે નહીં. સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પણ વધુમાં વધુ ત્રણ વર્ષ નક્કી કરવામાં આવશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે શ્રેણી રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું. આવી સ્થિતિમાં, આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સાથે ટકરાવાની છે.

Related Posts

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *