પરાવડી સેન્ટ્રલ સ્કૂલના શિક્ષક પરેશ કુમાર હિરાણી દ્વારા એક અનોખી પહેલ

પરવાડી ગામ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં 72 દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આજે ગારિયાધાર તાલુકાની પરવાડી સેન્ટ્રલ સ્કૂલના સહાયક શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી. ૧૨/૧/૨૦૨૫ ના રોજ, સંત શિરોમણી પૂ.પ. સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી પરવાડી ગામમાં સમગ્ર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

જેમાં ૭૨ દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ આપવામાં આવ્યુ હતું. સાથે પરેશકુમાર હિરાણીએ બધા બાળકોને શ્રી રામ ચરિત માનસ શીખવવા માટે પદયાત્રાનું પણ આયોજન કર્યુ હતું. જેમાં પરેશ કુમાર હિરાણીના સુંદર વિચાર અને કાર્યની પ્રશંસા કરી. અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

 

  • Related Posts

    ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

    ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

    નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

    આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *