મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા, નવા મંત્રી કાલે લેશે શપથ

ગુજરાતમાં દિવાળી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આવતીકાલે નવા મંત્રીઓ શપથ લેશે આ દરમિયાન હવે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે.

આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. આ દરમિયાન હવે હાઇ કમાન્ડની સૂચનાથી ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રી એટલે કે કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 16 મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે. જે તમામ રાજીનામાં મુખ્યમંત્રી રાજયપાલને સોંપશે. આ સથે જ આવતી કાલે નવા મંત્રીઓ શપથ લેશે. જેમાં જૂના મંત્રીઓને પણ રેપિત કરવામાં આવી  શકે છે.

આમંત્રણ પત્રિકા છપાઈ

આ નેતાઓના લેવાયા રાજીનામાં

કેબિનેટ
કનુભાઈ દેસાઇ
ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
મુળુભાઈ બેરા
કુબેર ડીંડોર
ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષા મંત્રી
હર્ષ સંઘવી
જગદીશ વિશ્વકર્મા
પરષોત્તમ સોલંકી
બચુભાઈ ખાબડ
મુકેશ પટેલ
પ્રફુલ પાનશેરીયા
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં વાગી ગોળી

    અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીની પૂછપરછ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જવાબી…

    ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, માંગરોળમાં 9 ઇંચ વરસાદ

    ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો…