માઁ અંબાની અનોખી આરાધના – ચાચર ચોકમાં કર્યું 1200 બાળાઓનું પૂજન

  • અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું વિશેષ પૂજન
  • તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન
  • કન્યાઓને કુંકુમ, તિલક અને ચણિયા-ચોળી સાથે આશીર્વાદ
  • મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા

અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું ..તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું ..હાલમાં ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ પૂર્ણ થઈ છે ..આજના પવિત્ર દિવસે અંબાજી આસપાસની 11 શાળાઓની બાળાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું ..કુમકુમ તિલક અને ચણિયા ચોળી સાથે ઇમિટેશન જ્વેલરી અને શણગાર સાથે ભોજન અપાયું ..સમગ્ર બાળાઓને મંદિરમાં મહારાજના આશીર્વાદ આપવામાં આવ્યા ..તમામ બાળાઓએ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા ..સમગ્ર મંદિરમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું

 

 

Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…

WEBSITE : https://bindia.co/

INSTAGRAM :   / bindia.in  

FACEBOOK : https://www.facebook.com/

X : https://x.com/bindia276

 

  • Related Posts

    Ahmedabad Airpot 2026 Breaking : અમદાવાદમાં ખરાબ વાતાવરણની વિમાની સેવા પર અસર

    અમદાવાદ એરપોર્ટ પર 20થી વધુ ફ્લાઈટ્સ વિલંબિત: ધુમ્મસ અને વરસાદી વાતાવરણથી મુસાફરો મુશ્કેલીમાં ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોરદાર રીતે સક્રિય બનતા તેની અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાતાવરણમાં અચાનક આવેલા પલટા, ધુમ્મસ અને વરસાદી માહોલને કારણે દેશ-વિદેશ જતી અને આવતી 20થી વધુ ફ્લાઈટ્સ પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડી છે. જેના કારણે હજારો મુસાફરોને લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી રહી છે અને મુસાફરીના આયોજનમાં પણ મોટો વિક્ષેપ સર્જાયો છે. અમદાવાદ વરસાદી સિઝનમાં હવામાનની અનિશ્ચિતતા હવાઈ સેવાઓ માટે સૌથી મોટો પડકાર બની રહે છે. ખાસ કરીને દૃશ્યતા (Visibility) ઘટી જતાં અને રનવે પર વરસાદી પરિસ્થિતિ સર્જાતાં ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગમાં વધારાની સાવચેતી…

    ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

    ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…