રાજકોટમાં ભાજપનું નવું માળખું જાહેર, ડો. માધવ દવેને શહેર પ્રમુખ બનાવાયા

રાજકોટ શહેર ભાજપના કાર્યાલયે નવી ટીમની જાહેરાત કરી છે. શહેર પ્રમુખ તરીકે ડો. માધવ દવે નિયુક્ત થયા છે. નવા માળખામાં યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ ટીમમાં કુલ 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રીઓ અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્ય હોદ્દેદારો:
– ઉપપ્રમુખ: મેહુલભાઈ ડી. નથવાણી, મહેશભાઈ એલ. પીપરીયા, ભાર્ગવભાઈ વી. મિયાત્રા, દીપાબેન વી. કાચા, કેતનભાઈ જી. વાછાણી, કૌશિકભાઈ આર. ચાવડા, સોમાભાઈ આર. ભાલીયા, મેઘાબેન કે. વૈષ્ણવ
– મહામંત્રી: વલ્લભભાઈ પી. દુધાગ્રા, લલિતભાઈ જે. વાડોલીયા, યોગેન્દ્રસિંહ જી. જાડેજા
– મંત્રી: કિશનભાઈ જે. ટીલવા, ગેલાભાઈ બી. રબારી, સુનિલભાઈ કે. ગોહેલ-SC, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન કે. ચૌહાણ, ચાંદનીબેન ડી. ગોંડલીયા, નિશાબેન એન. રાણપરા, અરુણાબેન એચ. પરમાર-SC
– કોષાધ્યક્ષ: મયુરભાઈ બી. શાહ
– કાર્યાલય મંત્રી: હિતેશભાઈ એસ. ઢોલરીયા

વિશેષ વિભાગો:
– સોશિયલ મીડિયા: શ્યામ પી. ડાભી
– આઈ.ટી.: નીખીલેશ જે. રાઠોડ
– મીડિયા: હાર્દિક એસ. બોરડ

મોરચાઓનાં પ્રમુખ અને મહામંત્રીઓ:
– યુવા મોરચો: પ્રમુખ: મિલન લીંબાસીયા, મહામંત્રી: જયકિશન વી. ઝાલા, હિમાંશુભાઈ જે. રાજ્યગુરુ
– મહિલા મોરચો: પ્રમુખ: લીનાબેન આર. રાવલ, મહામંત્રી: કિરણબેન વી. હરસોડા, માધવીબેન એ. જોગીયા
– કિસાન મોરચો: પ્રમુખ: યોગેશભાઈ જી. ભુવા, મહામંત્રી: રાજેશભાઈ આર. ડાંગરીયા, અનીલસિંહ એન. પરમાર
– બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ: બાબુભાઈ એમ. માટીયા, મહામંત્રી: મહેશભાઈ એમ. મિયાત્રા, રાજેશભાઈ એલ. સવનીયા
-SC મોરચો: પ્રમુખ: દિનેશભાઈ એમ. ગોહેલ, મહામંત્રી: સંજયભાઈ એલ. બગડા, અભિષેક ગોરી
– ST મોરચો: પ્રમુખ: મનોજભાઈ દુબલ, મહામંત્રી: વિજયભાઈ એચ. રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા
– લઘુમતી મોરચો: પ્રમુખ: ઈબ્રાહીમભાઈ એફ. સોની, મહામંત્રી: ફિરોજભાઈ ડેલા, અમનભાઈ એચ. સમા

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ બાદ આ નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. ડો. માધવ દવેના જણાવ્યા મુજબ, આ ટીમ શહેર ભાજપના કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…