ગુજરાતના 35 IAS અને 10 IPS અધિકારીઓ 5 ફેબ્રુઆરીએ ચૂંટણી તાલીમ માટે દિલ્હી જશે

દેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રારંભને ધ્યાને લઈને ગુજરાતના 45 અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમાં 35 IAS અને 10 IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ 5મી ફેબ્રુઆરીએ દિલ્હી જઈને ચૂંટણી કામગીરીની તાલીમ લેશે અને પછી પોતાના-રાજ્યમાં જવાબદારીઓ ભજવશે.

ઓબ્ઝર્વર તરીકે તાલીમ:
આ અધિકારીઓ આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં આવનારી ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. એક દિવસની વિશેષ તાલીમ બાદ તેમને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવશે.

પસંદગી પામેલા 35 IAS અધિકારીઓમાં સમાવિષ્ટ છે:
આરતી કંવર, સંદીપ કુમાર, રૂપવંત સિંહ, પી. સ્વરૂપ, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંહ, રાકેશ શંકર, રાજકુમાર બેનીવાલ, રાજેશ મંજુ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા, પી. ભારતી, રણજીત કુમાર જે, હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનું દેવન, સંદીપ કુમાર, અરવિંદ કુમાર, ધવલ પટેલ, મહેશ પટેલ, એમ. નાગરાજન, પ્રવિણા ડી.કે., કુલદીપ આર્ય, રતનકવર ગઢવીચારણ, વિજય ખરાડી, અજય પ્રકાશ, ડી. ડી. જાડેજા, હરસિત ગોસાવી, અમિત અરોરા, સ્તુતિ ચરણ, આશિષ કુમાર, પ્રભવ જોશી, નેહા કુમારી.

પસંદગી પામેલા 10 IPS અધિકારીઓમાં સમાવિષ્ટ છે:
એ. જી. ચૌહાણ, બીપીન આહિરે, પી. એલ. મલ, મકરંદ ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, હિતેશ જોયસર, ચૈતન્ય માંડલિક, નિર્લિપ્ત રાય, મયુર પાટીલ.

આ પગલાંનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે, જેથી નિર્દોષ અને સુવ્યવસ્થિત ચૂંટણી યોજી શકાય.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…